‘સરકારને પ્રસ્તાવ આપવા દો, વિપક્ષને વિરોધ કરવા દો અને ગૃહને નિકાલ કરવા દો’: નાયડુના દૃષ્ટિકોણની PM મોદીએ કરી પ્રશંસા
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુની વિદાય સમારોહમાં ભાગ લીધો હતો. વડાપ્રધાને ઉપરાષ્ટ્રપતિની પ્રસંશા કરી હતી. પીએમ મોદીએ ઉપરાષ્ટ્રપતિ દ્વારા ગૃહના કુનેહપૂર્ણ, સમજદાર અને મક્કમ વર્તનની પ્રશંસા કરી હતી અને દ્રઢ વિશ્વાસ રાખવા બદલ તેમની પ્રશંસા કરી હતી કે એક બિંદુથી આગળ, ગૃહમાં વિક્ષેપ એ ગૃહની તિરસ્કાર બની જાય છે. “હું […]