1. Home
  2. Tag "vice president"

ઉપરાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાતે, દ્વારકાધીશ અને નાગેશ્વર મહાદેવ જ્યોતીલિંગમાં પૂજા-અર્ચના કરી

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુએ દ્વારકા ખાતે જગત મંદિરમાં દર્શન કર્યાં હતા. આ ઉપરાંત તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની પણ મુલાકાત લીધી હતી. ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ ધર્મપત્ની  ઉષાબહેન સાથે સપરિવાર જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઉપરાષ્ટ્રપતિને પૂજન – અર્ચન સાથે […]

ખેડૂત પુત્ર જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર જાહેર

દિલ્હી:પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ અને રાજસ્થાનના નેતા જગદીપ ધનખડને ભાજપે શાસક પક્ષ એનડીએના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર જાહેર કર્યા છે.ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ આ જાહેરાત કરતાં જણાવ્યું કે, ખેડૂત પુત્ર જગદીપ ધનખડે પોતાને લોકોના રાજ્યપાલ તરીકે સ્થાપિત કર્યા છે. વડાપ્રધાન મોદીએ પણ ધનખડની પ્રશંસા કરતા કહ્યું, તેઓ બંધારણના જાણકાર છે. પીએમ મોદીએ ટ્વિટ કરી કહ્યું, ખેડૂત પુત્ર જગદીપ […]

યોગનું પ્રાચીન વિજ્ઞાન એ વિશ્વને ભારતની અમૂલ્ય ભેટ છે : ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રવાસન મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમમાં સેંકડો અન્ય સહભાગીઓ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ યોગ કર્યા હતા અને સહભાગીઓને સંબોધિત કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, યોગનું પ્રાચીન વિજ્ઞાન એ વિશ્વ માટે ભારતની અમૂલ્ય ભેટ છે અને દરેકને યોગને તેમના રોજિંદા […]

ઉપરાષ્ટ્રપતિ નામ પર વ્હોટ્સ એપ સેમેજ કરી પૈસાની માંગણી કરી ઠગવાનો પ્રયત્ન – સચિવાૃલયે ગૃહમંત્રાલયને કર્યું એલર્ટ

ઉપરાષ્ટ્રપતિના નામથી ઠગવાનો પ્રયત્ન વ્હાટ્સએપ મેસેજ કરી પૈસાની માંગણી કરી   દિલ્હીઃ- તાજેતરમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે કે નામાંકિત ચહેરા અને નામનો ઉપયોગ કરીને લોકો સાથે ઠગાઈ કરવામાં આવતી હોય ત્યારે હવે ઉપરાષ્ટ્રપતચિના નામનો સહારો લઈને ઠગવાનો પ્રયત્ન કરવાની ઘટના પ્રકાશમાં આવી છે પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ તરીકે દેખાતા […]

ઉપરાષ્ટ્રપતિએ ‘ઉગાદી, ગુડી પડવો,ચૈત્ર શુક્લાદી અને ચેટી ચાંદ’ની રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

ઉપરાષ્ટ્રપતિએ રાષ્ટ્રને આપી શુભેચ્છા ‘ઉગાદી, ગુડી પડવો,ચૈત્ર શુક્લાદી અને ચેટી ચાંદ’ની આપી શુભકામના કહ્યું – આપણા જીવનમાં નવી આશા અને આનંદ લાવે  દિલ્હી:ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ ‘ઉગાદી, ગુડી પડવા, ચૈત્ર શુક્લાદી અને ચેટી ચાંદ’ના પર્વ પર રાષ્ટ્રના લોકોને શુભેચ્છા પાઠવી છે. ‘ઉગાદી, ગુડી પડવા, ચૈત્ર શુક્લાદી અને ચેટી ચાંદ’ના આનંદ અને શુભ અવસર પર હું આપણા દેશના તમામ નાગરિકોને મારી […]

અન્ય ભાષાઓ શીખતી વખતે માતૃભાષામાં નિપુણ હોવું મહત્વપૂર્ણઃ ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ ભારતીય સંસ્કૃતિ અને વારસા પર ભાર મુકીને બાળકોને મૂલ્ય આધારિત શિક્ષણ આપવાનું આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ‘શિક્ષણનો અર્થ સશક્તિકરણ, જ્ઞાન અને રોજગાર માટે છે, માત્ર ડિગ્રી અને પ્રમાણપત્રો પ્રાપ્ત કરવા માટે નહીં.’ શિક્ષણના વ્યાપારીકરણની નિંદા કરતા તેમણે કહ્યું હતુ કે, જૂના જમાનામાં શિક્ષણ અને દવાને મિશન […]

નવી શિક્ષણ નીતિ, માતૃભાષાના સંદર્ભમાં મહાત્મા ગાંધીજીની નવી તાલિમનું અનુકરણ કરે છેઃ ઉપરાષ્ટ્રપતિ

દિલ્હીઃ દેશની નવી શિક્ષણ નીતિ મહાત્મા ગાંધીની “નવી તાલિમ” ને અનુસરે છે. નવી શિક્ષણ નીતિમાં પણ પ્રાથમિક કે માધ્યમિક વર્ગોમાં શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓમાં સાહસિકતા વધારવા માટે કૌશલ્ય પ્રશિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમ ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું. 1937 માં, મહાત્મા ગાંધી દ્વારા […]

તનથી હારો તો ભલે હારો, મનથી ક્યારેય ન હાર માનો, આ રહ્યું તેનું પ્રેરણાદાયક ઉદાહરણ

થેલિસિમિયાથી પીડિત વ્યક્તિની કહાની લોકો માટે જીવે છે આ વ્યક્તિ છેલ્લા કેટલાક વર્ષોથી કરે છે સમાજસેવા રાજકોટ : થેલિસિમિયા રોગ વિશે આપણે બધાએ સાભળ્યું જ છે અને જાણીએ છે કે, આ રોગનો ઈલાજ પણ એટલો જ ગંભીર અને ખર્ચાળ પણ છે. રાજકોટના ડૉ. રવિ ધાનાણીને જન્મજાત આ બીમારી છે. દર 10થી 15 દિવસે તેમને લોહી ચઢાવવું […]

સ્વાંત્ર્ય સંગ્રામનો ઇતિહાસબોધ નવી પેઢીને આપવાની જવાબદારી આપણા સૌની છેઃ ઉપરાષ્ટ્રપતિ

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૧૨ માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ કરાવેલી દાંડીયાત્રાનું આજે ૬ એપ્રિલે દાંડી સ્થિત નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ ખાતે ઉપરાષ્ટ્રપતિશ્રીએ સમાપન કરાવ્યું હતું. દેશની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આરંભાયેલા ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત અમદાવાદના સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડી યાત્રાના સમાપન સમારોહ વેળાએ ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય […]

આજે બીસીસીઆઇની એજીએમ યોજાશે, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે રાજીવ શુક્લાના નામ પર લાગી શકે છે મહોર

આજે અમદાવાદ ખાતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની એજીએમ યોજાશે આ એજીએમમાં કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાની પસંદગી બીસીસીઆઇના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે થઇ શકે આ બેઠકમાં અગાઉ આ માટેની સંપૂર્ણ તૈયારીઓ થઇ ચૂકી છે અમદાવાદ: આજે અમદાવાદમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની એજીએમ યોજાવા જઇ રહી છે. આ એજીએમ બેઠક પર સૌ કોઇની નજર મંડાયેલી છે. બીસીસીઆઇના રાજકારણમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code