1. Home
  2. Tag "Vicharan"

સિંહના વિચરણનો વિસ્તાર ગીરના જંગલોથી વિસ્તરીને 30 હજાર ચોરસ કિમી થયો : CM ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ આખા દેશમાં એખિયાટીક લાયન માત્ર ગુજરાતના ગીરમાં જ જોવા મળે છે. દરમિયાન આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી વિશ્વ સિંહ દિવસની ઊજવણીમાં સહભાગી થયા હતા. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સિંહ સંરક્ષણને પ્રાથમિકતા આપી જુદી જુદી યોજનાઓ અને પ્રોજેકટસ દ્વારા લાયન કન્ઝરવેશન-પ્રોટકશનના અસરકારક પગલાંઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code