1. Home
  2. Tag "victim"

આ કારણો બને છે એકલતાનું કારણ, જો જો તમે પણ ન થતા આનો શિકાર

વ્યક્તિ જ્યારે એકલો હોય ત્યારે તેના મનમાં અનેક પ્રકારના વિચારો આવતા હોય છે. અને પછી આ જ એકલતા તેના શરીરમાં અનેક બીમારીઓનું કારણ બને છે. આવામાં જો વાત કરવામાં આવે કેટલીક બાબતોની તો આ બને એકલતાનું કારણ. જેમ કે સૌથી પહેલા કેટલીકવાર તમારા વ્યવ્હારને કારણે કે બીજી નાની ભૂલોને કારણે સંબંધો ખરાબ પણ થાય છે. […]

અમદાવાદઃ કીડની બ્લોકેજથી પીડિત 6 માસના બાળકની સફળ સર્જરી

અમદાવાદઃ કચ્છના નાના ગામના શ્રમજીવી પરિવારના છ મહિનાના દીકરાને કિડની બ્લોકેજની સમસ્યા હોવાનું સામે આવ્યું હતું. આ બાળકનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. PMJAY આયુષ્માન કાર્ડ મારફતે અમદાવાદની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. કચ્છના સરહદી જિલ્લા (ભુજ)ના મુન્દ્રા તાલુકાના નાના ગામ કુંદરોડીમાં એક ખાનગી કંપનીમાં રોજીંદા કામ કરતા દિનેશભાઈ ભોયાને ગ્રામ્ય હોસ્પિટલના રિપોર્ટના […]

અજાણી વ્યક્તિની ખરાબ દાનતનો ભોગ બનેલી પીડિતાને અભયમની ટીમે બચાવી

અમદાવાદઃ 181 અભયમ મહિલા હેલ્પ લાઇનની રેસ્કયુ ટીમની સમયસૂચકતા અને અજાણી કિશોરીને મદદરૂપ બનવાની એક અજાણ્યા વ્યક્તિની ભલાઈના પગલે આદિજાતિ પરિવારની સગીર કિશોરી ની સુરક્ષા થઈ છે અને તે સુરક્ષિત રીતે પુનઃ પોતાના પરિવાર પાસે પહોંચી શકી છે. સુરેન્દ્રનગરમાં પિતા સાથે રહેતી સગીરાને એકલા મુકીને પિતા એક મરણપ્રસંગ્રમાં વતન છોટાઉદેપુર ગયા હતા. દરમિયાન અજાણી વ્યક્તિ […]

યુવાનો શા માટે બની રહ્યાં છે, હાર્ટની બીમારીનો શિકારઃ જાણો કેમ

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી યુવાનોમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. પહેલા અમુક ઉંમર પછી જ લોકોને હાર્ટની સમસ્યા સર્જાતી હતી. પરંતુ આજની ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં યુવાનો પણ હાર્ટની બીમારી જોવા મળતા તબીબો પણ ચિંતામાં મુકાયાં છે. તેમજ એકાદ વર્ષમાં હાર્ટ એટેકથી યુવાનોના મોતના બનાવોમાં વધારો થયો છે. તો આવો જાણીએ યુવાનો કેમ હાર્ટની સમસ્યાનો કરી […]

કોરોનામાં દીકરો ગુમાવનારા માતા-પિતા અન્ય પરિવાર સંતાન ન ગુમાવે તે માટે ખર્ચી રહ્યાં છે ઘડપણની મૂડી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીમાં અનેક પરિવારોએ પોતોના સ્વજન ગુમાવ્યાં છે. અમદાવાદના એક દંપતિએ પણ કોરોના મહામારીમાં એકના લએક પુત્રને ગુમાવ્યો છે. પુત્રના અવસાન બાદ દંપતિએ મનોબળને વધારે મજબુત બનાવીને અન્ય પરિવાર પોતાના સ્વજન ન ગુમાવે તે માટે અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે. તેમજ કોરોના પીડિતો અને જરૂરીયાત મંદોની મદદ માટે રૂ. 15 લાખની એફડી […]

કોરોના પીડિત પરિવારનોના વ્હારે આવ્યું RSS: ઉકાળા અને દવા સહિત વ્યવસ્થામાં લાગ્યાં સ્વંયસેવકો

રાજકોટઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. સાથે મૃત્યુના કેસમાં વધારો થઈ રહ્યો છે. લોકો કોરોનામાં પોતાના સ્વજનને ગુમાવે છે પરંતુ અંતિમસંસ્કાર માટે સ્મશાને જતા ડરી રહ્યાં છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 25 સ્વયંસેવકો રાત-દિવસ કોઇ પણ પ્રકારનો ડર રાખ્યા વગર કોરોના મૃતકના અંતિમસંસ્કાર કરી તેની અંતિમ મંઝીલ સુધી પહોંચાડી રહ્યાં છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code