રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ વિજય દિવસ પર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971નું યુદ્ધ 3 ડિસેમ્બરે શરૂ થયું હતું અને તે 13 દિવસ સુધી ચાલ્યું હતું. આ યુદ્ધ તત્કાલીન પૂર્વ પાકિસ્તાનમાં માનવીય સંકટને કારણે શરૂ થયું હતું. 16 ડિસેમ્બર 1971ના રોજ, પાકિસ્તાની સેનાના કમાન્ડર જનરલ આમિર અબ્દુલ્લા ખાન નિયાઝીએ ઔપચારિક રીતે આત્મસમર્પણ કર્યું. આ જીતે માત્ર બાંગ્લાદેશને જન્મ આપ્યો જ નહીં […]