સરહદ ઉપર પાકિસ્તાન યુદ્ધવિરામનું સતત કરી રહ્યું છે ઉલ્લંધન, ફરી કર્યો ગોળીબાર
નવી દિલ્હીઃ પાકિસ્તાની સેનાના કારણે નિયંત્રણ રેખા પર તણાવની સ્થિતિ યથાવત્ છે. અહીં સતત 12મા દિવસે પાકિસ્તાની સૈન્ય ચોકીઓ દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. પાકિસ્તાની સૈનિકોએ નિયંત્રણ રેખા પારથી ગોળીબાર શરૂ કર્યો. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, 5-6 મેની રાત્રે, પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી, મેંધાર, નૌશેરા, સુંદરબની અને અખનૂરની આસપાસના વિસ્તારો […]