1. Home
  2. Tag "violence"

હિન્દુઓ વિરુદ્ધ થતી હિંસાને મામલે બાંગ્લાદેશ જશે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી

નવી દિલ્હીઃ ભારત સરકારે પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંદુઓ સામે ચાલી રહેલી હિંસાની ઘટનાઓને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. રાજધાની ઢાકા સહિત બાંગ્લાદેશના અલગ અલગ ભાગોમાં હિંદુ ઘરો, દુકાનો અને મંદિરો પર હુમલા અને બિનજરૂરી અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીની ઢાકાની સૂચિત મુલાકાતથી ત્યાંની સ્થિતિ સુધરવાની […]

અમેરિકાએ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ ચાલી રહેલી હિંસા પર દુઃખ વ્યક્ત કર્યું

અમેરિકન કોંગ્રેસમેન બ્રાડ શેરમેને એક નિવેદન જારી કરીને બાંગ્લાદેશની વચગાળાની સરકારને હિંદુ લઘુમતીઓનું રક્ષણ કરવા જણાવ્યું હતું. શર્મને બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદ અને સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર માટેના હાઈ કમિશનર વોલ્કર તુર્ક પાસેથી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે તપાસની માંગ કરી હતી. કોંગ્રેસના નેતા બ્રેડ શેરમેને વર્તમાન યુએસ પ્રશાસનને હિંદુ સમુદાય સામેની […]

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે વચગાળાની યુનુસ સરકારે ખરીદેલા હથિયારોનો જથ્થો પાકિસ્તાને પહોંચાડ્યો

ઢાકાઃ અશાંતિ અને હિંસાની સમસ્યાનો સામનો કરી રહેલા બાંગ્લાદેશે પાકિસ્તાન પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો ખરીદ્યા છે. લગભગ 52 વર્ષ બાદ પાકિસ્તાન હથિયારોનો જથ્થો લઈને એક જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું છે. ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ બચાવેલી તિજોરીનો ઉપયોગ શસ્ત્રો ખરીદવા માટે કરવામાં આવ્યો છે. પરંતુ બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર હથિયારોની ખરીદીમાં દલાલીને લઈને શંકાના દાયરામાં […]

ઉત્તર પ્રદેશઃ સંભલમાં થયેલી હિંસાની ન્યાયિક તપાસ થશે, યોગી સરકારે આપ્યાં આદેશ

લખનૌઃ ઉત્તર પ્રદેશની યોગી સરકારે સંભલમાં તાજેતરમાં થયેલી હિંસાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. રાજ્યના ગૃહ વિભાગના આદેશ અનુસાર હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર અરોરાના નેતૃત્વ હેઠળની ત્રણ સભ્યોની સમિતિને કેસની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. સમિતિના અન્ય બે સભ્યોમાં નિવૃત્ત IAS અધિકારી અમિત મોહન પ્રસાદ અને ભૂતપૂર્વ IPS અધિકારી અરવિંદ કુમાર જૈન છે. કમિટીને […]

સંભલમાં હિંસા બાદ બહારના લોકોના પ્રવેશ અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ ફરમાવાયો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શાહી જામા મસ્જિદના સર્વેને લઈને હિંસક અથડામણ થઈ હતી. આ હિંસા બાદ અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. સંભલમાં 1 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. આદેશ મુજબ જિલ્લામાં બહારના લોકો, સામાજિક સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રશાસને અતિસંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું […]

શિવરાજસિંહ ચૌહાણ નવી દિલ્હીમાં લિંગ આધારિત હિંસા સામેનું રાષ્ટ્રીય અભિયાન ‘નયી ચેતના 3.0 – પહેલ બદલાવ કી’ શરૂ કરશે

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ તથા કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ 25 નવેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીના સંસદ માર્ગ સ્થિત આકાશવાણીના રંગ ભવન ઓડિટોરિયમમાં લિંગ-આધારિત હિંસા વિરુદ્ધ રાષ્ટ્રીય અભિયાન નયી ચેતના – પહેલ બદલાવ કીના ત્રીજા સંસ્કરણનો શુભારંભ કરશે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી પણ લિંગ-આધારિત હિંસાને નાબૂદ કરવા […]

ડોક્ટરો સામે હિંસા થાય તો હોસ્પિટલના વડા જવાબદાર રહેશે

તબીબોની સુરક્ષાને લઈને મોદી સરકારે જાહેર કર્યો આદેશ હિંસાની ઘટનામાં છ કલાકમાં ફરિયાદ દાખલ કરાવવી પડશે નવી દિલ્હીઃ કોલકાતામાં ડોક્ટર રેપ-મર્ડર કેસને લઈને ડોક્ટરો વ્યાપક નારાજગી વ્યાપી છે. તેમજ દેશભરમાં ડોક્ટરો અને નર્સો હડતાળ પર ઉતરી ગયા છે, જેના કારણે આરોગ્ય સેવાઓ ઠપ થઈ ગઈ છે. હડતાળ પર ઉતરેલા ડોકટરોની માંગ છે કે, કેન્દ્ર સરકાર […]

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર હિંસાનો મુદ્દો યુરોપમાં ગુંજ્યો, નેધરલેન્ડના નેતાએ ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસાનો મામલો હવે યુરોપ સુધી પહોંચી ગયો છે. નેધરલેન્ડના રાજકારણી ગીર્ટ વાઈલ્ડર્સે બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસાની નિંદા કરી હતી. તેમણે તેને ભયાનક ગણાવ્યું અને હિંસાનો વહેલો અંત લાવવાની હાકલ પણ કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અમુક વર્ગના લોકો માટે આરક્ષણ પ્રણાલી વિરુદ્ધ જુલાઈના મધ્યમાં વિદ્યાર્થીઓનો વિરોધ શરૂ […]

હું આપણી વ્યક્તિગત સ્વતંત્રતા અને નાગરિક અધિકારો માટે કામ કરવાનું યથાવત રાખીશઃ જો બિડેન

ચૂંટણીની રેસમાંથી ખસી જવાના નિર્ણયની ઘોષણા કર્યા પછી પ્રથમ વખત રાષ્ટ્રને સંબોધિત કરતા, બિડેને અનેક મુદ્દાઓ પર પોતાની વાત અમેરિકાની જનતા સમક્ષ મુકી.. તેમણે પોતાના બાકી રહેલા રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ દરમ્યાન કઇ બાબતો પર પોતે ફોક્સ કરશે તે અંગે પણ વાત કરી. જો બિડેને ડેમોક્રેટિક પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ માટે ચૂંટણી લડી રહેલી કમલા […]

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે 4500થી વધુ ભારતીયો વતન પરત ફર્યા

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતના વિરોધમાં સતત હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. હિંસા વચ્ચે ભારતીયો વતન પરત આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 4500થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી વતન પરત ફર્યા છે. આ સિવાય 500 નેપાળી સ્ટુડન્ટ્સ, 38 ભૂટાની સ્ટુડન્ટ્સ અને 1 માલદીવિયન સ્ટુડન્ટ પણ ભારત આવ્યા હતા. ભારતીય હાઈ કમિશન પણ વિદ્યાર્થીઓને મદદ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code