1. Home
  2. Tag "violence"

મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી, તોફાનીઓએ ચાર મકાનોને આગ ચાંપી

નવી દિલ્હીઃ હિંસાગ્રસ્ત મણિપુરમાં સોમવારે બપોરે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. અજાણ્યા તત્વો દ્વારા ચાર મકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી, આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. સેના, આસામ રાઈફલ્સ અને મણિપુર પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ફરી એકવાર સ્થિતિ તંગ બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક […]

આસામ-મેઘાલય બોર્ડર પર હિંસાઃ હવે ફોરેસ્ટ ઓફિસમાં તોડફોડ 

રાંચી:આસામ-મેઘાલય બોર્ડર પર ફરી એકવાર હિંસા ફાટી નીકળવાના સમાચાર સામે આવ્યા છે. અધિકારીઓએ આજે ​​દાવો કર્યો છે કે,મેઘાલયના ગ્રામવાસીઓના એક જૂથે આસામના પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લામાં વન કાર્યાલયમાં તોડફોડ કરી અને આગ લગાડી છે.ગઈ કાલે પોલીસ અને ગ્રામવાસીઓ વચ્ચે થયેલી અથડામણમાં છ લોકોના મોત થયા હતા. મેઘાલયના પશ્ચિમ જયંતિયા હિલ્સ જિલ્લાના મુકરોહ ગામના રહેવાસીઓ મંગળવારે […]

દેશમાં નુપુર શર્માના નિવેદન બાદ શુક્રવારે થયેલી હિંસામાં પાકિસ્તાન કનેકશન સામે આવ્યું

નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માએ મહંમદ પૈગમ્બર વિશે કરેલા નિવેદનથી વિવાદ ઉભો થયો હતો. તેમજ દિલ્હી, કાનપુર, પ્રયાગરાજ સહિત અનેક શહેરો-નગરોમાં લઘુમતી કોમના લોકોએ દેખાયો કર્યા હતા. આ દરમિયાન અનેક સ્થળો ઉપર હિંસાના બનાવો સામે આવ્યાં હતા. હિંસાના બનાવોમાં ચોંકાવનારા ખુલાસા થયાં હતા. દરમિયાન હવે હિંસાના બનાવોમાં પાકિસ્તાનનું કનેકશન સામે આવ્યું છે. […]

દેશના વિવિધ શહેરોમાં હિંસાના બનાવોથી નારાજ સંત સમાજ ધર્મની રક્ષા માટે રસ્તા ઉપર ઉતરશે

નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ મહિલા નેતા નૂપૂર શર્માના વિવાદીત નિવેદન બાદ દેશના અનેક શહેરોમાં લઘુમતી કોમના ટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યાં છે અને વિરોધ-દેખાવો કરીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યાં છે. તેમજ કેટલાક સ્થળોએ પથ્થરમારો, વાહનોને આગચંપી સહિતની ઘટના પણ સામે આવી છે. બીજી તરફ હવે દેશ અને ધર્મની રક્ષા માટે સાધુ-સંતો આગળ આવ્યાં છે […]

પશ્ચિમ બંગાળ: હાવડામાં હિંસા, ઘણા ભાગોમાં કલમ 144 લાગુ,ઇન્ટરનેટ બંધ  

હાવડામાં હિંસા ઘણા ભાગોમાં કલમ 144 લાગુ ઇન્ટરનેટ બંધ કોલકાતા:પશ્ચિમ બંગાળના હાવડામાં આગામી ત્રણ દિવસ માટે ઘણા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હાવડાના ઘણા ભાગોમાં બીજેપી નેતા નુપુર શર્માની ધરપકડની માંગ સાથે વિરોધ પ્રદર્શન અને આગચંપી થઈ. હાવડાના ઉલુબેરિયા, પંચલા, ડોમજુરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હિંસક વિરોધ વચ્ચે શુક્રવારે સાંજે હાવડા […]

પશ્ચિમબંગાળ હિંસાઃ પીડિતોને પહેલા માર માર્યા બાદ રૂમમાં બંધક બનાવી સળગાવ્યાનો આક્ષેપ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના બીરભૂમમાં કથિત હિંસાના મુદ્દા પર રાજ્યસભામાં હોબાળો થયો હતો. જેના કારણે ગૃહની કાર્યવાહી 16 મિનિટ સુધી સ્થગિત કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP) ના રૂપા ગાંગુલીએ શૂન્ય કલાક હેઠળ મુદ્દો ઉઠાવ્યો અને ભાવુક થઈ ગયા હતા અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી હતી. બંગાળ હિંસાનો મુદ્દો ઉઠાવતા ગાંગુલીએ […]

પશ્વિમ બંગાળ હિંસા: રાષ્ટ્રીય માનવાધિકાર પંચની ટીમે ઘટનાઓની તપાસ શરૂ કરી

બંગાળના સીએમ મમતા બેનર્જીની મુશ્કેલી વધી રાષ્ટ્રીય માનવાધિકાર પંચે બંગાળમાં હિંસાની ઘટનાઓની તપાસ કરી શરૂ વિવિધ વિસ્તારોમાં થઇ રહી છે તપાસ નવી દિલ્હી: પશ્વિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપના કાર્યકારોને ટાર્ગેટ બનાવીને આચરવામાં આવેલી હિંસામાં હવે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધે તેવી સંભાવના છે. મમતા બેનર્જીની મુશ્કેલીઓ એટલે વધશે કે હિંસક […]

મમતા બેનર્જીને આંચકો, ચૂંટણી બાદની હિંસાની તપાસ માટે બની સમિતિ

મમતા બેનર્જીને લાગ્યો મોટો ઝટકો ચૂંટણી બાદ થયેલી હિંસાની હવે થશે તપાસ હિંસાની તપાસ માટે સમિતિનું ગઠન કરાયું નવી દિલ્હી: મમતા બેનર્જીને ઝટકો લાગ્યો છે. પશ્વિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસાની હવે તપાસ થશે. હકીકતમાં, હિંસાની તપાસ માટે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે સમિતિની રચના કરી છે. કોલકાત્તા હાઇકોર્ટના આદેશ બાદ આ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે, […]

પશ્વિમ બંગાળમાં ચૂંટણી પરિણામો પછી ફરીથી ભડકી હિંસા, 4નાં મોત, રાજ્યપાલે પણ ચિંતા વ્યક્ત કરી

પશ્વિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો પછી પણ હિંસા ફરી ભડકી TMCના કાર્યકર્તાઓએ ભાજપના કાર્યાલયમાં આગ ચાંપી અલગ અલગ હિંસાઓની ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા કોલકાતા: રવિવારે પશ્વિમ બંગાળની ચૂંટણીના પરિણામો પછી પણ પશ્વિમ બંગાળના ઘણા વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. સોમવારે નંદીગ્રામમાં હોબાળો થયો હતો, અહીંયા ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હતી. બંગાળના ચૂંટણી પરિણામોમાં, મમતા […]

બાંગ્લાદેશમાં ભારત-PM મોદી વિરુદ્વ થયેલા દેખાવો પાછળ પાકિસ્તાનનું એન્ગલ સામે આવ્યું: અહેવાલ

પીએમ મોદીના બાંગ્લાદેશ પ્રવાસ બાદ ત્યાં હિંસક અથડામણો થઇ રહી છે આ હિંસક અથડામણ પાછળ પાકિસ્તાનનું એન્ગલ સામે આવ્યું છે પાકિસ્તાન આ માટે કટ્ટરપંથીઓને મોટા પાયે ફન્ડિંગ આપી રહ્યો હોવાનો પણ અહેવાલમાં દાવો નવી દિલ્હી: પીએમ મોદીના બાંગ્લાદેશ પ્રવાસ બાદ ત્યાં જે હિંસક પ્રદર્શનો થઇ રહ્યા છે તેમાં હવે પાકિસ્તાનનું એન્ગલ હોવાનો ઘટસ્ફોટ થયો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code