જો મારે મારી યોગ્યતા સાબિત કરવી પડશે, તો હું ત્યાં નહીં રહું: વિરાટ કોહલી
બેંગલુરુ, 15 મે 2026: ભારતીય ક્રિકેટના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ તાજેતરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) ના પોડકાસ્ટમાં પોતાના આંતરરાષ્ટ્રીય કરિયર અને 2027 ના વનડે વર્લ્ડ કપને લઈને અનેક મહત્વના ખુલાસા કર્યા છે. વિરાટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તે ત્યાં સુધી જ ક્રિકેટ રમશે જ્યાં સુધી તેને લાગશે કે તે ટીમમાં યોગદાન આપી રહ્યો છે […]


