1. Home
  2. Tag "Virat Kohli"

કોહલીના ટેસ્ટના કેપ્ટન પદેથી રાજીનામાથી રોહિત શર્મા પણ સ્તબ્ધ, કહ્યું – હેરાન છું”

કોહલીના ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાથી રોહિત શર્મા પણ સ્તબ્ધ રોહિતે ઇન્સ્ટાગ્રામ પર રિએક્શન આપ્યું રોહિતે ઇન્સ્ટાગ્રામ પર કહ્યું કે હું હેરાન છું નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટનું કેપ્ટનપદ છોડ્યું છે જેને કારણે ચાહકો તેમજ દિગ્ગજ ખેલાડીઓ પણ સ્તબ્ધ છે. શનિવારે વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમનું સુકાન છોડ્યું હતું. એવામાં વિરાટ હવે […]

વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશિપ છોડ્યા બાદ ગાંગુલીએ કરી ટ્વિટ, કહ્યું – આ તેનો અંગત નિર્ણય

વિરાટ કોહલીના રાજીનામા બાદ સૌરવ ગાંગુલીની ટ્વિટ કેપ્ટનશિપ છોડવાનો તેમનો અંગત નિર્ણય BCCI તેના આ નિર્ણયનુ સન્માન કરે છે નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ હવે ટેસ્ટનું પણ સુકાન છોડ્યું છે ત્યારે તેને લીધે તેના ચાહકોનું દિલ તૂટી ગયું હતું. ત્રણ મહિના પહેલા ત્રણેય ફોર્મેટનો સૂકાની કોહલી હવે માત્ર બેટ્સમેન તરીકે ટીમ […]

વિરાટ કોહલીએ લીધો મોટો નિર્ણય, હવે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ પણ છોડી, લખી આ ભાવુક પોસ્ટ

વિરાટ કોહલીએ હવે ભારતના ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી આપ્યું રાજીનામું ટ્વિટરના માધ્યમથી આપી જાણકારી BCCIએ પણ તેના યોગદાનની કરી પ્રશંસા નવી દિલ્હી: ક્રિકેટ જગતમાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર વિરાટ કોહલી પાસેથી ટેસ્ટ ટીમનું સૂકાનીપદ પણ લઇ લેવામાં આવે તેવી અટકળો વહેતી થઇ હતી અને હવે તે અટકળો સાચી પડી છે. વિરાટ કોહલીએ […]

હાર્દિક પંડ્યાએ IPLની ઓલ ટાઈમ પ્લેઈંગ ઈલેવનની કરી પસંદગી

દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડ હાર્દિ પંડ્યાએ વર્લ્ડ ક્રિકેટ માટે એકથી એક ચડીયાતા ખેલાડીઓને પસંદ કરીને આઈપીએલની ઓલ ટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવન બનાવી છે. હાર્દિક પંડ્યાએ આઈપીએલની ઓલટાઈમ બેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાં મહાન ખેલાડીઓની પસંદગી કરી છે. પંડ્યાએ પોતાની ફ્લાઈંગ 11માં કેપ્ટન કૂલ તરીકે ઓળકાતા એમ.સ.ધોનીએની કેપ્ટન તરીકે પસંદગી કરી છે. હાર્દિક પંડ્યાએ રોહિત શર્માની ઓપનર તરીકે […]

કોહલી સાથેના વિવાદ વચ્ચે પ્રથમવાર બોલ્યા સૌરવ દાદા, કહ્યું – વિરાટ ઝઘડા બહુ કરે છે

વિરાટ કોહલીને લઇને સૌરવદાદા પ્રથમવાર બોલ્યા વિરાટનું વલણ ગમે છે પરંતુ તે ઝઘડા બહુ કરે છે દાદાના આ નિવેદન બાદ ક્રિકેટ જગતમાં ખળભળાટ નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમના બેટ્સમેન વિરાટ કોહલી અને BCCI વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે અને BCCIએ વિરાટ કોહલીને સૂકાનીપદેથી પણ હટાવી દીધો છે અને તેના સ્થાને રોહિત શર્માને વનડે […]

બોર્ડ અને વિરાટ કોહલી વચ્ચે અણબનાવનો મામલો, ગાંગુલીએ ચૂપ્પી તોડી – અમે આ મામલે જાતે જ ઉકેલ લાવીશું

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ જગતમાં અનેક પ્રકારના વિવાદો સતત સામે આવી રહ્યા છે. ટી 20 વર્લ્ડ કપ અગાઉ વિરાટ કોહલીએ ટી 20 સુકાનીપદ છોડવાની ઘોષણા કરી અને ત્યારબાદ સાઉથ આફ્રિકાની ટૂર પહેલા વનડે ટીમના કેપ્ટન પદેથી તેની હકાલપટ્ટી કરવામાં આવી. જો કે આ બધા વિવાદો વચ્ચે, વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા ટૂર પહેલા […]

રોહિત શર્મા સાથેના વિવાદની ચર્ચાઓ ઉપર કોહલીએ મુક્યો પૂર્ણવિરામ

મુંબઈઃ ટીમ ઈડિન્યામાં વિરાટ કોહલી અને રોહતિ શર્મા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ઉભો થયાની ચર્ચાઓ વહેતી થઈ છે. દરમિયાન દક્ષિણ આપ્રિકાના પ્રવાર પહેલા ટીમ ઈન્ડિયાની એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં વિરાટ કોહલીએ કેટલાક મહત્વના સવાલાનો જવાબ આપ્યાં હતા. દરમિયાન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, જે અટકળો વહેતી થઈ છે તે પાયાવિહોણી છે હું […]

રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે ચાલી રહ્યો છે મતભેદ? વિરાટે હવે સાઉથ આફ્રિકા વન-ડે સિરીઝમાંથી નામ પાછું લીધું

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ટીમ ઇન્ડિયાના બેટ્સમેન વિરાટ કોહલી નબળા પ્રદર્શનમાંથી પસાર થઇ રહ્યો હોવાથી BCCIએ વિરાટ કોહલીને વનડે કેપ્ટન પરથી હટાવીને રોહિત શર્માને નવો કેપ્ટન બનાવ્યો છે. જો કે BCCIના આ નિર્ણય બાદથી ટીમમાં કેટલાક મતભેદો જોવા મળી રહ્યા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, BCCI એ લીધેલા આ નિર્ણયથી વિરાટ […]

ભારત-દક્ષિણ આફ્રિકા સીરિઝ: કોણ હશે સૂકાની? BCCIએ કરી જાહેરાત

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમના સૂકાની એવા વિરાટ કોહલીનું પરફોર્મન્સ નબળુ જોવા મળી રહ્યું છે અને મોટા ભાગની મેચમાં તેઓ કોઇ ખાસ સ્કોર કરી શક્યા નથી ત્યારે વન-ડે ટીમના સૂકાનીપદ માટે તેની જગ્યાએ રોહિત શર્માને પસંદગી કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટી-20 વર્લ્ડ કપ બાદ હવે વનડેનું સૂકાનીપદ રોહિત શર્માને […]

વિરાટ કોહલીનો રેકોર્ડ: ક્રિકેટના 3 ફોર્મેટમાં 50 મેચ જીતનારો પ્રથમ ખેલાડી બન્યો

કોહલીની વિરાટ સિદ્વિ કોહલી ક્રિકેટના પ્રત્યેક ફોર્મેટમાં 50 મેચ જીતનારો પ્રથમ ખેલાડી બન્યો ન્યૂઝીલેન્ડ સામેની જીત બાદ આ સિદ્વિ કરી હાંસલ નવી દિલ્હી: મુંબઇ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની 372 રને ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. રનની દ્રષ્ટિએ ભારતનો આ સૌથી મોટો વિજય છે. આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલી ભલે નિષ્ફળ રહ્યા હોય પરંતુ બીજી તરફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code