1. Home
  2. Tag "Vishva Samvad kendra"

દેવર્ષિ નારદ જયંતિ: પત્રકાર બંધુઓને દેવર્ષિ નારદ પત્રકાર સન્માન થી સન્માનિત કરવામાં આવ્યાં

વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા પોતાની આગવી પરંપરાનુસાર દેવર્ષિ નારદ જયંતિ નિમિતે આયોજિત પત્રકાર સન્માન કાર્યક્રમમાં આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના માન. સંઘચાલક ડૉ. જયંતિભાઈ ભાડેશિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સ્વરાજ્ય મેગેઝિનના સંપાદકીય નિર્દેશક રાઘવન જગન્નાથનજી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અગ્રલિખિત પત્રકાર બંધુઓને દેવર્ષિ નારદ પત્રકાર સન્માન થી સન્માનિત […]

‘સ્વતંત્રતા આંદોલનમાં સંઘ સ્થાપકની ભૂમિકા’ વિષય પર સેમિનારનું આયોજન

સ્વતંત્રતા આંદોલનમાં સંઘ સ્થાપકની ભૂમિકા વિષય પર સેમિનારનું આયોજન વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત પ્રાંત દ્વારા આગામી બુધવારે સેમિનાર યોજાશે આગામી બુધવારે એટલે કે, 18 ઑગસ્ટના રોજ રાત્રે 8.30 કલાકે આયોજન અમદાવાદ: દેશમાં ગઇકાલે 75માં સ્વાતંત્ર્ય દિવસના પર્વની સમગ્ર દેશમાં ઉલ્લાસભેર અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. દર વર્ષે સ્વાતંત્ર્ય દિવસના પર્વ પર અંગ્રેજો વિરુદ્વ વિદ્રોહ કરનારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code