1. Home
  2. Tag "Visit"

US કોન્સ્યુલેટ જનરલના પ્રતિનિધિઓએ GTUની લીધી મુલાકાત, શૈક્ષણિક મુદ્દો પર કરી ચર્ચા

અમદાવાદઃ ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સમગ્ર દેશમાં આગવી હરોળમાં સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી  ખાતે વિદેશી વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવે છે. જ્યારે GTUમાંથી ડિગ્રી મેળવેલા અનેક વિદ્યાર્થીઓ વિવિધ દેશોમાં આગામી સ્ટડી અને નોકરીના અનુસંધાને જતાં હોય છે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓની પસંદગી અમેરિકા હોવાથી તાજેતરમાં GTU ખાતે યુએસ કોન્સ્યુલેટ જનરલના […]

PM મોદી 4 ડિસેમ્બરે દહેરાદૂનના પ્રવાસેઃ વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બર 2021ના રોજ દહેરાદૂનની મુલાકાત લેશે અને રૂપિયા 18,000 કરોડના મૂલ્યની બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે તેમજ શિલાન્યાસ કરશે. આ મુલાકાત દરમિયાન માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા પર નોંધપાત્ર રીતે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે, જેનાથી આ પ્રદેશમાં મુસાફરી વધુ સરળ અને સલામત બનશે તેમજ તેના કારણે પર્યટનમાં વૃદ્ધિ થશે. વડાપ્રધાન અગિયાર વિકાસલક્ષી […]

અમદાવાદના ગાંધી આશ્રમની સુપરસ્ટાર સલમાન ખાને મુલાકાત લીધી

અમદાવાદઃ બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન દેશના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદની મુલાકાતે આવ્યાં હતા. તેમણે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં તેમણે ચરખો કાતયો હતો. આ ઉપરાંત તેમણે ગાંધી આશ્રમની પવિત્ર ભૂમિ ઉપર ફરીથી આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બોલીવુડના સુપરસ્ટાર સાબરમતી આશ્રમ આવ્યાં હોવાની જાણ થતા મોટી સંખ્યામાં તેમના પ્રશંસકો ઉમટી પડ્યાં […]

કોરોના મહામારીઃ કોવેક્સિન લેનારા ભારતીયો 8 નવેમ્બરથી અમેરિકાની લઈ શકશે મુલાકાત

દિલ્હીઃ કોરોના મહામારીને ડામવા માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હાલ ભારતમાં કોવોક્સિન અને કોવિશિલ્ડ આપવામાં આવી રહી છે. દરમિયાન લાંબા સમય બાદ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં બનેલી કોવેક્સિનને ઉમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. WHOની મંજૂરી બાદ અમેરિકાએ પણ મહત્વનો નિર્ણય લીધો છે. આ વેક્સિનને અમેરિકાએ પોતાની યાદીમાં સામેલ કરવાની સાથે […]

રાષ્ટ્રપતિની મુલાકાતને પગલે અમદાવાદમાં “નો ડ્રોન ફ્લાય ઝોન”ની જાહેરાત

અમદાવાદઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી આજથી ત્રણના ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. તેમની સુરક્ષાને લઈને પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કરાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના તમામ વિસ્તારોમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ તેમજ માનવ […]

રાષ્ટ્રપતિ રામનાથજી શુક્રવારે ભાવનગરની મુલાકાતે આવશે, મોરારી બાપુ સાથે મુલાકાત કરશે

અમદાવાદઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગુજરાતના પ્રવાસે  આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ કોવિંદ આગામી 29 તારીખે ભાવનગર આવશે. ભાવનગરમાં આવાસ યોજનાનું લોકાર્પણ રાષ્ટ્રપતિના હસ્તે કરાશે. સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી 29 તારીખે રાષ્ટ્રપતિ કોવિંદ ભાવનગર આવશે. જ્યાં તેમના હસ્તે આવાસ યોજનાનું લોકાર્પણ કરાશે. એટલું જ નહીં મોરારીબાપુ સાથે […]

જમ્મુ-કાશ્મીરમાં 3 પરિવારોએ 70 વર્ષ સુધી લોકતંત્રને રોકી રાખ્યું : અમિત શાહ

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરનો વિકાસ માત્ર 3 પરિવારોએ અટકાવ્યો હતો અને 70 વર્ષ સુધી જમ્મુ-કાશ્મીરની પ્રજાને વિકાસથી વંચિત રાખ્યો હતો. એટલું જ નહીં આ પરિવારે 70 વર્ષ સુધી લોકતંત્રને અટકાવ્યું હતું. જો કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કાશ્મીરની પ્રજા સુધી લોકતંત્રને પહોંચાડ્યું છે. એટલું જ નહીં કાશ્મીરની જનતાને જે જોઈએ છીએ તે વર્ષ 2024 સુધીમાં પુરુ પાડવા […]

રાજનેતાઓમાં ગાંધીજીના મૂલ્યો રહ્યા નથીઃ કપિલ સિબ્બલ

અમદાવાદઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે જન્મજ્યંતી નિમિત્તે કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે  આજે અમદાવાદના સાબરમતીના  ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજનેતાઓમાં ગાંધી મૂલ્યો રહ્યા નથી. ભાજપ સરકારમાં અસત્યની આંધી જોવા મળી રહી છે. સ્થિતિના આંકડાઓ અલગ છે અને સરકાર અલગ આંકડા દર્શાવે છે. ગાંધીજીના મૂલ્યોને મોદી સરકાર બરબાદ કરી રહ્યું છે. […]

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે સોમવારે દિલ્હીમાં વડાપ્રધાન મોદીની શુભેચ્છા મુલાકાતે જશે

ગાંધીનગર :  ગુજરાતમાં ભાજપની સરકારમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રી મંડળના તમામ સભ્યોએ શપથ લઈને ચાર્જ સંભાળી લીધો છે. નવા મંત્રીઓએ  શપથવિધિ સમારોહ બાદ  રાજ્યના વિવિધ મંદિરોમાં માથુ ટેકવીને પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દાદા ભગવાનના મંદિર, લીંબડીના જગદીશ આશ્રમ અને સ્વામિનારાયણ મંદિરમાં […]

અમદાવાદઃ બાગ-બગીચા,રિવરફ્રન્ટ અને AMTS-BRTSમાં વેક્સિન વિના પ્રવેશ નહીં

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમદાવાદમાં તે હવે  માત્ર સાવ ઓછી સંખ્યામાં કેસ નોંધાય રહ્યા છે. પણ કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા સાવચેતિ રાખવી જરૂરી છે. અમદાવાદ મ્યુનિના સત્તાધિશોએ વેક્સિન ન લીધી હોય તેવા લોકોને જાહેર બગીચાઓ અને એએમટીએસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી ન કરવા દેવાની સુચના આપવામાં આવી છે.એટલે લોકોએ વેક્સિન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code