1. Home
  2. Tag "Visit"

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે અમદાવાદ આવશેઃ અનેક કાર્યકર્તા આપમાં જોડાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એકાદ વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસમાં પ્રદેશનું નેતૃત્વ બદલાય ત્યારબાદ જ ચૂંટણીની તૈયારીઓ શરૂ થશે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ધાટન કરવા માટે 14મી તારીખે અમદાવાદની મુલાકાતે […]

સૌરાષ્ટ્રના વાવાઝોડાથી પ્રભાવિત થયેલા અંતરિયાળ ગામોની મુખ્યપ્રધાને મુલાકાત લઈને સ્થિતિનો ક્યાસ મેળવ્યો

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સૌરાષ્ટ્રના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યા બાદ આજે ગુરૂવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અસરગ્રસ્ત વિસ્તારોના મુલાકાત લઈને લોકો સાથે ચર્ચા કરીને સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની જાત-મુલાકાત લઇને આ વાવાઝોડાને કારણે થયેલી નુકસાની અને ગામની સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. રૂપાણી આજે સવારે […]

કોરોનાની સ્થિતિ વિકટ બનતા અમિત શાહ આજે અમદાવાદ આવશેઃ સરકારને માર્ગદર્શન આપશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિકટ બનતી જાય છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવી રહ્યા છે. શાહ મોડી રાત સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર આવી શકે છે. સૂત્રના કહેવા મુજબ અમિત શાહ 24 એપ્રિલે GMDC ખાતેની નવી કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન કરશે, સાથે જ રાજ્યમાં ચાલી રહેલી કોરોના મહામારીની પરિસ્થિતિની સમીક્ષા પણ કરશે તેમજ આરોગ્ય […]

મોરબી શહેર અને જિલ્લો બે દિવસ સ્વયંભૂ બંધ રહેશેઃ મુખ્યમંત્રીએ મોરબીની લીધી મુલાકાત

મોરબીઃ   જિલ્લા કલેકટર કચેરી ખાતે  ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી એસોસિએશનના આગેવાનોની મીટિંગ હતી, જેમાં સર્વાનુમતે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને બે દિવસનું સ્વયંભૂ લોકડાઉન  રાખવાનો નિર્ણય લેવામો આવ્યો હતો. એટલે કે, શનિવાર અને રવિવાર એમ બે દિવસ મોરબી શહેર અને જિલ્લામાં વેપાર ધંધા સંપૂર્ણ બંધ રહેશે અને આગામી સોમવારથી લઇને શુક્રવાર સુધી બજારો બપોરના 2 […]

ગુજરાતમાં કોરોનાના કેસ મુદ્દે મુખ્યમંત્રી રૂપાણી કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ પ્રતિદિન 3500થી વધુ નોંધાઈ રહ્યા છે.અને હજુ પણ કોરોનાના કેસો વધે તેવી શક્યતા છે રાજ્યમાં કાબુ બહાર ગયેલાં કોરોનાને લઈને રાજ્ય સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કોરોનાના વધતા કેસને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંપર્કમાં છે. ત્યારે […]

બ્રિટન હવે ઇન્ડો-પેસિફિકની વધુ પ્રાધાન્ય આપશે, વધારશે પરમાણુ શસ્ત્રોની સંખ્યા

બ્રેક્ઝિટ બાદ બ્રિટનના પીએમ બોરિસ જોન્સનની પહેલી આંતરરાષ્ટ્રીય મુલાકાત ભારતની રહેશે યુરોપિયન સંઘમાંથી નોખા પડ્યા પછી હવે બ્રિટન પોતાની વિદેશ નીતિ નવેસરથી ઘડી રહ્યું છે નવી વિદેશ નીતિમાં ઇન્ડો પેસેફિક રિજનને વિશેષ મહત્વ અપાશે નવી દિલ્હી: બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી અલગ પડ્યા બાદ વડાપ્રધાન બોરિસ જોન્સનની પહેલી આંતરરાષ્ટ્રીય મુલાકાત ભારતની હશે. બ્રિટિશ પીએમ જોન્સન એપ્રિલના અંતમાં […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 5મી માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ નર્મદા નદીના કિનારે કેવડિયાના ટેન્ટ સિટી ખાતે આગામી તા. 3થી 6 માર્ચ સુધી રાષ્ટ્રીય ડી.જી.કોન્ફરન્સ યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. તા. 5મી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને રાત્રિ રોકાણ કરશે. તેમજ ડીજી કોન્ફરન્સના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર કેવડિયામાં ટેન્ટ સિટી ખાતે આગામી તા 3થી 6 […]

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતજી બે દિવસની રાજકોટની મુલાકાતે આવશે

અમદાવાદઃ આરએસએસના સરસંધચાલક મોહન ભાગવત તા. 23થી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ સંઘના કાર્યકરો તથા આગેવાનો સાથે મુલાકાત કરશે. બીજી તરફ મોહન ભાગવતજીની ગુજરાતની મુલાકાતને લઈને પોલીસ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોહન ભાગવતજી તા. 23મીથી બે દિવસની રાજકોટની મુલાકાતે આવશે. તેઓ બે દિવસની મુલાકાતમાં પ્રચારકો […]

કોરોનાનું સંક્રમણ ઘટતા જેલમાં બંધ કેદીઓને મળી રાહત, પરિવારજનોને મળી શકશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે ઘટતા જનજીવન પહેલાની જેમ ફરીથી ધબકવા લાગ્યું છે. બીજી તરફ કોરોના મહામારીને પગલે રાજ્યની વિવિધ જેલોમાં બંધ કેદીઓને પરિવારજનોને મળવા ઉપર લગાવવામાં આવેલા પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે. જેથી હવે કેદીઓ તા. 1લી ફેબ્રુઆરીથી પોતાના પરિવારજનોની મુલાકાત લઈ શકશે. ગુજરાત રાજ્ય જેલોના વડા ડો. કે.એલ. રાવે જારી કરેલા પત્રમાં અનુસાર, […]

ડબલ્યુએચઓની ટીમ ગુજરાતની મુલાકાતે, વેક્સિનને લઈને માહિતી મેળવી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન ડબલ્યુએચઓની ટીમ ગુજરાતની મુલાકાતે આવી હોવાનું જાણવા મળે છે. તેમજ અમદાવાદની ગુજરાત કેન્સર સોસાયટી હોસ્પિટલ પહોંચી હતી. આ ઉપરાંત વેક્સિનને લઈને માહિતી મેળવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં હાલ કોરોના રસીકરણ ચાલી રહ્યું છે અને આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે. કેન્દ્રના આદેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code