1. Home
  2. Tag "Visit"

પ્રધાનમંત્રી મોદી રશિયા અને ઑસ્ટ્રિયાની મુલાકાતે રવાના

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયાની રાજધાની મોસ્કો જવા રવાના થયા. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે પોતાના એક્સ હેન્ડલ પર સ્પેશિયલ પ્લેનમાં સવાર થઈ રહેલા પ્રધાનમંત્રીનો ફોટો જાહેર કર્યો છે. સ્પેશિયલ પ્લેન મોસ્કોના વનુકોવો-2 એરપોર્ટ પર સાંજે 5:20 વાગ્યે ઉતરશે. પીએમ મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે રશિયા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી […]

21મી સદીનું ભારત રક્ષા અને જ્ઞાન શક્તિના વિદ્યાર્થીઓમાં દેખાય છેઃ મુખ્ય સચિવ રાજ કુમાર

મહેસાણાઃ  જિલ્લાના ખેરવા ગણપત યુનિવર્સિટી ખાતે રક્ષાશક્તિ સ્કૂલ અને જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સિલન્સની મુખ્ય સચિવ રાજકુમારે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટરશ્રી એમ નાગરાજન ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવશ્રીએ રક્ષા શક્તિ અને જ્ઞાન શક્તિ સ્કૂલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મુખ્ય સચિવએ જણાવ્યું હતું કે, આજથી […]

નરેન્દ્ર મોદી જુલાઈ મહિનામાં રશિયાની મુલાકાત જશે

નવી દિલ્હીઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મોસ્કો મુલાકાત માટે આયોજન કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, એક રાજદ્વારી સૂત્રએ સંકેત આપ્યો છે કે પીએમ મોદી જુલાઈમાં રશિયાની મુલાકાતે જવાના છે. ક્રેમલિને અગાઉ માર્ચમાં જાહેરાત કરી હતી કે મોદીને રશિયાની મુલાકાત લેવાનું આમંત્રણ મળ્યું છે. સૂત્રએ એ વાતની પણ પુષ્ટિ કરી છે કે પીએમ મોદી અને રશિયાના […]

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ ખેડબ્રહ્મા વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી

ખેડબ્રહ્મા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા બાદ રાજય સરકારોને પીવાના પાણી તથા સિંચાઈના કામોને પ્રાધાન્ય આપવા તાકીદ કરતાં રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આદિવાસી તાલુકા પોશીના, ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં ચાલતા વિવિધ કામોની બે દિવસ સુધી સમીક્ષા કરી હતી. મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવેલ કે સાબરકાંઠા જીલ્લાના આદિવાસી તાલુકાઓમાં સિંચાઈ […]

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ રવિવારે ભારત રત્ન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત લીધી હતી. આ દરમિયાન અડવાણીની પુત્રી પ્રતિભા અડવાણી પણ હાજર હતી. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના NDA નેતા નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે નવી દિલ્હીમાં છે. મોદી આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં […]

હિમાચલના આ 5 સ્થળોની એકવાર મુલાકાત લેશો તો વારંવાર જવાની થશે ઈચ્છા

હિમાચલ પ્રદેશ તેની પ્રાકૃતિક સુંદરતા માટે પ્રખ્યાત છે. અહીંના પહાડો, ખીણો અને લીલીછમ જગ્યાઓ દરેકને મોહિત કરે છે. પરંતુ હિમાચલમાં એવી કેટલીક જગ્યાઓ છે જે પ્રવાસીઓની ભીડથી દૂર છે અને અહીં કુદરતી સુંદરતા જોવા મળે છે. ચાલો જાણીએ હિમાચલના આવા 5 ઓફબીટ સ્થળો વિશે જે તમારા હૃદયને સ્પર્શી જશે. ચિતકુલઃ આ ગામ બાસ્પા નદીના કિનારે […]

ઉનાળામાં પરિવાર સાથે આ સુંદર સ્થળની મુલાકાત લેવાનો પ્લાન બનાવો, સુંદરતા અમર્યાદિત

સમગ્ર દેશમાં હાલ સ્કૂલ-કોલેજોમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે, જેથી મોટાભાગના લોકો પરિવાર સાથે નજીકના હિલસ્ટેશન ઉપર ફરવા જવાનું પસંદ કરે છે. આ આપ પણ ઉનાળાના વેકેશનમાં પરિવાર સાથે પ્રવાસનું આયોજન કરી હોય તો હિમાચલ અને ઉત્તરાખંડ સિવાય જમ્મુ-કાશ્મીરને પણ ઉનાળામાં ફરવા માટેના સ્થળોમાં સામેલ કરી શકાય છે. જો તમે સોનમર્ગ, ગુલમર્ગ, પહેલગામ વગેરેને કવર […]

ભારતના આર્મી ચીફ જનરલ મનોજ પાંડે રિપબ્લિક ઓફ ઉઝબેકિસ્તાનના પ્રવાસે

નવી દિલ્હીઃ આર્મી ચીફ જનરલ મનોજ પાંડે સોમવારે રિપબ્લિક ઓફ ઉઝબેકિસ્તાનની ચાર દિવસીય મુલાકાતે રવાના થયા છે. તેઓ આજે જ રિપબ્લિક ઓફ ઉઝબેકિસ્તાનના ટોચના સંરક્ષણ નેતૃત્વ સાથે વાતચીત કરશે. તેમની આ મુલાકાતને ભારત અને રિપબ્લિક ઓફ ઉઝબેકિસ્તાન વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. જનરલ મનોજ પાંડેની સાથે ઉઝબેકિસ્તાનના સંરક્ષણ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ભૂટાનની મુલાકાતે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21-22 માર્ચ 2024 દરમિયાન ભૂટાનની રાજકીય યાત્રા કરશે. આ મુલાકાત ભારત અને ભૂટાન વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરા અને સરકારની નેબરહુડ ફર્સ્ટ પોલિસી પર ભાર આપવાને અનુરુપ છે. મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ભૂટાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ભૂટાનના ચોથા રાજા મહામહિમ જિગ્મે સિંગ્યે વાંગચુક સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી […]

ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સે અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

અમદાવાદઃ ગાંધીનગર ખાતે આવેલા વિશ્વવિખ્યાત અક્ષરધામ મંદિરની મુલાકાત ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સે લીધી હતી. ગાંધીનગર અને અમદાવાદની બે દિવસની મુલાકાતે ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સ આવ્યા છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનએ આજે અક્ષરધામ મંદિર ખાતે આવ્યા હતા.  અક્ષરધામ મંદિરના પૂજ્ય વિશ્વવિહારી સ્વામી (કોઠારી સ્વામીજી)એ તેમનું સ્વાગત કર્યું હતું. અને અક્ષરધામ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારે તેમનું સ્વાગત મનીષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code