1. Home
  2. Tag "VOTERS"

લોકસભા ચૂંટણીઃ મહિસાગરના રિક્ષા ચાલકોની અનોખી પહેલ, મતદારોને ફ્રીમાં મતદાન કેન્દ્ર લઈ જશે

અમદાવાદઃ મહિસાગરના રિક્ષા ચાલકોએ મતદાનની જાગૃતિ માટે રેલી યોજી. રિક્ષા પર મતદાનની જાગૃતિ માટેનાં પોસ્ટર લગાવ્યા. કેલેક્ટર કચેરીથી રેલી યોજી. આ રેલીમાં 200 જેટલા રિક્ષા ચાલકો જોડાયા. આટલું જ નહીં તેમની રિક્ષામાં બેસતા મુસાફરોને રિક્ષા ચાલકો મત આપવા અંગે જાગૃત કરશે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે જેને જે પક્ષને મત કરવો હોય તે કરે પરંતુ […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં આશરે પાંચ કરોડ મતદારો કરી શકશે મતાધિકારનો ઉપયોગ

ગાંધીનગરઃ લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપતા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે 15 માર્ચ 2024 સુધીમાં અરજી કરનાર તમામ નાગરિકોને EPIC કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જો EPIC […]

લોકસભા ચૂંટણીઃ જમ્મુ અને કાશ્મીરના માઈગ્રન્ટ મતદારોને વિશિષ્ટ મતદાન મથકની સુવિધા મળશે

નવી દિલ્હીઃ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માં કોઈપણ મતદાર મતદાનથી વંચિત રહી જાય નહીં તે સુનિશ્ચિત કરવાના હેતુથી ભારતના ચૂંટણી પંચ દ્વારા જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ વિસ્તારના સ્થળાંતરિત મતદારોને ટપાલ મતપત્ર અથવા દિલ્હી, ઉધમપુર અને જમ્મુ ખાતે સ્થાપિત વિશિષ્ટ મતદાન મથક ખાતે રૂબરૂ મતદાન કરી શકશે. આ મતદારોમાં માત્ર એવા મતદારોનો સમાવેશ થશે કે જે […]

લોકસભા ચૂંટણીઃ અમદવાદ જિલ્લામાં 30,700 દિવ્યાંગ મતદારો નોંધાયા

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો ઉપર તા. 7મી મેના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે. લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીપંચની કામગીરીમાં અમદાવાદ જિલ્લામાં કુલ 30,700 દિવ્યાંગ મતદારો નોંધાયા છે. તેમાં સૌથી વધુ દિવ્યાંગ મતદારો વિરમગામમાં નોંધાયા […]

લોકસભા ચૂંટણી 2024: પહેલા ઈલેક્શનથી અત્યાર સુધી વસ્તીમાં ચાર ગણો-વોટર્સના 6 ગણો વધારો, વોટિંગમાં 21%ની છલાંગ

નવી દિલ્હી: આગામી દિવસોમાં લોકસભા ચૂંટણીની તારીખોની ઘોષણા થવાની છે. ગત કેટલાક માસથી ચૂંટણી પંચ મતદાતા યાદીને અપડેટ કરી રહ્યું છે. ઉમેદવારોના નામાંકનની આખરી તારીખ સુધીમાં યાદીને અપડેટ કરવાનું ચાલુ રહેશે. ચૂંટણી પંચે ફેબ્રુઆરીની શરૂઆતમાં કહ્યુ હતુ કે અત્યાર સુધી તેણે 96.9 કરોડ મતદાતાને રજિસ્ટર્ડ કર્યા છે, જે 2019ની લોકસભા ચૂંટણી કરતા 6 ટકા વધુ […]

Lok Sabha Elections: શું હોય છે એક વોટની કિંમત? લોકસભાની ચૂંટણી કરાવવામાં કેટલા રૂપિયાનો થાય છે ખર્ચ

નવી દિલ્હી: સમયની સાથે જ ચૂંટણી પર સતત ખર્ચ વધી રહ્યો છે. આજના સમયમાં ચૂંટણી પંચ માટે તટસ્થ અને સુચારુપણે ચૂંટણી કરાવવાનું મોંઘુ થઈ ગયું છે. દેશમાં પહેલી લોકસભા ચૂંટણીથી અત્યાર સુધી વોટ કરનારાઓથી લઈને વોટિંગની પદ્ધતિ સુધી ઘણાં મોટા ફેરફાર થયા છે. પહેલા બેલેટ પેપરનો ઉપયોગ થતો હતો, હવે ઈવીએમ અને વીવીપેટનો વપરાશ થઈ […]

ગુજરાતમાં 7 જેટલી વેન દ્વારા મતદારોને EVMના ડેમોસ્ટ્રેશન સાથે મતદાન અંગે અપાતી માહિતી

ગાંધીનગરઃ વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશ ભારતની સક્ષમ લોકતાંત્રિક વ્યવસ્થાના મૂળમાં મતદાર રહેલો છે. મતાધિકારના ઉપયોગ થકી સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનતા મતદારો તેને મળેલા આ અધિકાર, ચૂંટણી વ્યવસ્થા અને મતદાનની પ્રક્રિયા અંગે જાગૃત હોય તે આવશ્યક છે. રાજ્યના મતદારોને ચૂંટણીલક્ષી શિક્ષણ મળે અને મતદાન અંગે જાગૃતિ કેળવાય તે માટે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા વર્ષ […]

આગામી લોકસભાની ચૂંટણીમાં 96.88 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

નવી દિલ્હીઃ આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કુલ 96.88 કરોડ લોકો મતદાન કરી શકશે. ચૂંટણી પંચે 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના મતદારો સાથે સંબંધિત વિશેષ સારાંશ રિવિઝન 2024 રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં મતદારોને લગતો ડેટા રજૂ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મતદાન યાદીમાં 2.63 કરોડથી વધુ નવા મતદારોના નામ ઉમેરાયા છે. […]

કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ આજે 224 બેઠકો પર મતદાન,5 કરોડ 31 લાખ મતદારો કરશે મતદાન

બેંગલુરુ:કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. મતદાન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે ચૂંટણી પંચે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. આ વખતે 5 કરોડ 31 લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. 13મી મેના રોજ મતગણતરી થશે અને ખબર પડશે કે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી […]

અમદાવાદઃ મતદારો ઉપર પુષ્પ વર્ષા અને ઢોલ-નગારા સાથે અનોખી રીતે મતદાન કરાયું

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે સવારથી ચાલી રહ્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લાની 21 જેટલી બેઠકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન મણિનગર અને ઘોડાસરમાં કેટલાક મતદારો ઢોલ-નગારા સાથે અને અન્ય મતદારો ઉપર ફુલ વર્ષા કરીને મતદાન કરવા માટે મતદાન મથક પહોંચ્યાં હતા. શહેરના મણિનગર અને ઘોડાસર વિસ્તારમાં લોકો ઢોલ-નગારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code