1. Home
  2. Tag "WAR"

યુદ્ધમાં રશિયાના 62 હજાર જવાનોના મૃત્યુ થયાઃ યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા સાતેક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધના પગલે યુક્રેનમાંથી મોટી સંખ્યામાં લોકોએ સ્થળાંતર કર્યું છે. યુક્રેન જીતવામાં રશિયાને હજી પૂરી સફળતા મળી નથી અને રશિયાએ વેઠેલી ખુવારીના આંકડા હેરાન કરનારા છે. આ યુદ્ધમાં રશિયાના 62 હજાર જવાનોના મોત થયાનો યુક્રેને દાવો કર્યો છે. આ ઉપરાંત રશિયાના અનેક યુદ્ધ […]

યુદ્ધમાં 21 હજાર રશિયન સૈનિકો મરાયાનો યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન વિરુદ્ધ રશિયન સૈન્યની કાર્યવાહી શરૂ થયાને લગભગ બે મહિના વીતી ગયા છે. આ દરમિયાન તબાહી સાથે જોડાયેલી ઘણી તસવીરો સામે આવી છે. અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકોએ યુક્રેન છોડ્યો છે. આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો અને સૈનિકો પણ મૃત્યુ પામ્યા હતા. જોકે, રશિયન સૈનિકોના મૃત્યુનો આંકડો હજુ સ્પષ્ટ થયો નથી. […]

યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધમાં નરસંહારના દ્રશ્યો સામે આવ્યા, બુચામાં 400થી વધારે મૃતદેહ મળ્યાં

નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન વચ્ચે સતત 40 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ ભીષણ યુદ્ધની બર્બરતા હવે એક પછી એક દુનિયા સામે આવી રહી છે. યુક્રેનની રાજધાની કિવને અડીને આવેલા બુચા વિસ્તારને ફરીથી કબજે કરવામાં આવ્યો છે અને અહીંથી 410 મૃતદેહો મળી આવ્યા છે. યુક્રેનનો આરોપ છે કે રશિયન સેનાના ચેચન લડવૈયાઓએ બુચામાં “નરસંહાર” કર્યો હતો. […]

યુદ્ધમાં રશિયાના 15 હજારથી વધારે સૈનિકોને મારવામાં આવ્યાનો યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા યુદ્ધને 28 દિવસ થઈ ગયા છે. યુક્રેને આંકડો જાહેર કર્યો છે અને જણાવ્યું છે કે તેણે રશિયાને અત્યાર સુધીમાં કેટલું નુકસાન પહોંચાડ્યું છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં 15,600 રશિયન સૈનિકોને માર્યા ગયા છે. જ્યારે 1008 સશસ્ત્ર વાહનો, 4 જહાજો, 47 એરક્રાફ્ટ વોરફેયર સિસ્ટમ્સ, 101 એરક્રાફ્ટ, 124 હેલિકોપ્ટર, 517 ટેન્ક, […]

ઓપરેશન ગંગાઃ યુક્રેનમાંથી સવા મહિનામાં 22500 ભારતીયો પરત ફર્યા

નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ 26 દિવસ પહેલા સૈન્ય કાર્યવાહીની શરૂઆત કરી હતી. આજે પણ બંને દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન 1 ફેબ્રુઆરીથી 11 માર્ચ, સુધીમાં લગભગ 22,500 ભારતીય નાગરિકો યુક્રેનથી ભારત પરત ફર્યા છે. ઓપરેશન ગંગા […]

યુક્રેનમાં યુદ્ધ વચ્ચે કારના ડ્રાઈવરે બહાદુરી પૂર્વક ઈજાગ્રસ્ત ભારતીય વિદ્યાર્થીને 700 કિમી દૂર બોર્ડર સુધી પહોંચાડ્યો

નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે લાખો નાગરિકો યુક્રેન છોડી રહ્યા છે, ત્યારે એક વ્યક્તિ એવી પણ છે જેની બહાદુરીના ખૂબ વખાણ થઈ રહ્યા છે. હકીકતમાં, ભારતીય દૂતાવાસના ડ્રાઇવરે બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયેલા ભારતીય વિદ્યાર્થી હરજોત સિંહને કિવથી બચાવ્યો હતો. જોકે, ભારતીય દૂતાવાસે આ ડ્રાઈવરનું નામ જાહેર કર્યું નથી. તેમણે કહ્યું કે આ ડ્રાઈવરે ઈંધણની અછત, […]

રશિયાએ યુદ્ધને ખતમ કરવા માટે યુક્રેન સામે રાખી ચાર શરત

નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ શરૂ કરેલી સૈન્ય કાર્યવાહી વચ્ચે આજે પણ બંને દેશના જવાનો વચ્ચે જંગ ખેલાયું હતું. દરમિયાન બંને દેશના આગેવાનો દ્વારા યુદ્ધને લઈને બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી યુદ્ધને રોકવા માટે કોઈ સહમતિ બની શકી નથી. રશિયા યુક્રેનના શહેરોને સતત નિશાન બનાવી રહ્યું છે. ખાર્કિવ, કિવ સુમી જેવા […]

યુક્રેનના રાષ્ટ્રપતિએ યુદ્ધ માટે જવાબદારોને સજા અપાવવાની પ્રતિજ્ઞા લીધી

નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 12મો દિવસ છે. યુક્રેન પર રશિયન સૈન્ય હુમલા ચાલુ છે. આના કારણે યુક્રેનના ઘણા શહેરો બરબાદ થઈ ગયા છે. યુએનએ દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં 15 લાખ લોકો યુક્રેન છોડીને અન્ય દેશોમાં શરણ લઈ ચૂક્યા છે. આ યુદ્ધમાં સૈનિકો, મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકોએ જીવ […]

યુક્રેનઃ અનેક પાકિસ્તાની વિદ્યાર્થીઓનો ભારતીય તિંરંગાએ બચાવ્યો જીવ, જાણો કેવી રીતે

નવી દિલ્હીઃ પાકિસ્તાની વિદ્યાર્થીઓ પણ યુક્રેનમાં ત્રિરંગાની છત્રછાયામાં આવીને પોતાનો જીવ બચાવી રહ્યા છે. ઘણા પાકિસ્તાનીઓ ભારતીય ધ્વજ સાથેના વાહનોમાં યુક્રેન બોર્ડર પર પહોંચ્યા હતા. યુક્રેનથી બિહાર પરત ફરેલા વિદ્યાર્થી રાશિદ ઈરફાનીએ ત્યાંની પરિસ્થિતિનું વર્ણન કરતાં કહ્યું કે, તેણે ઘણા પાકિસ્તાની વિદ્યાર્થીઓને પોતાનો જીવ બચાવવા માટે ભારતીય ધ્વજવાળા વાહનોમાં સવારી કરતા જોયા છે. ઈરફાનીએ મીડિયાને […]

યુક્રેનમાં યુદ્ધ દરમિયાન ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીનું મોત

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ખાર્કિવમાં રશિયન સેનાના ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. તેમણે કહ્યું કે તે મૃતક વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખાર્કિવમાં જીવ ગુમાવનાર વિદ્યાર્થીનું નામ નવીન હોવાનું જાણવા મળે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code