1. Home
  2. Tag "WAR"

જોર્ડેન ઇઝરાયેલને આપ્યો સાથ, ઈરાની ડ્રોન અને મિસાઈલોને નષ્ટ કરવા માટે તેના ફાઈટર જેટ્સ લોન્ચ કર્યા

નવી દિલ્હીઃ ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ જેવા પશ્ચિમી દેશો ઈઝરાયેલના સમર્થનમાં આવ્યા છે. દુનિયાના ઘણા નવા દેશોએ પણ ઈરાનના હુમલાની નિંદા કરી છે. જો કે આ દરમિયાન એક મુસ્લિમ દેશ પણ ઈઝરાયેલને મદદ કરી રહ્યો છે. આ મુસ્લિમ દેશ ઈઝરાયેલનો પાડોશી જોર્ડન છે. જોર્ડને ઈરાની ડ્રોન અને મિસાઈલોને નષ્ટ કરવા […]

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષને પગલે ભારતની તમામને સંયમ જાળવવા અપીલ

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલય દ્વારા, એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે,’ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલી દુશ્મનાવટથી ભારત ગંભીર રીતે ચિંતિત છે. તેનાથી પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા જોખમાય છે. અમે તાત્કાલિક તણાવ દૂર કરવા, સંયમ, હિંસાથી પીછેહઠ અને મુત્સદ્દીગીરીના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કરીએ […]

ગાઝાની હોસ્પિટલ નાસરમાં હમાસના આતંકવાદીઓ છુપાયાની આશંકાથી ઇઝરાયલનો હુમલો

નવી દિલ્હીઃ ઇઝરાયલે હમાસના આતંકવાદીઓની શોધમાં ગાઝાની સૌથી મોટી નાસર હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા. ઈઝરાયલી દળોએ દાવો કર્યો હતો કે ખાન યુનિસની આ હોસ્પિટલમાં હમાસના આતંકવાદીઓ આશરો લઈ રહ્યા હોવાની નક્કર માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ખાન યુનિસ શહેરમાં આવેલી નાસેર હોસ્પિટલ અઠવાડિયાની લડાઈને કારણે મોટાભાગે બંધ થઈ ગઈ છે. ઇઝરાયેલના સૈન્ય […]

ઈઝરાયલ-હમાસ યુદ્ધઃ અત્યાર સુધીમાં 5000 વ્યક્તિઓના મોત, 17000 લોકો ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે આજે 12માં દિવસે યુદ્ધ તેજ બન્યું છે. અત્યાર સુધીમાં આ યુદ્ધમાં 4976 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. જ્યારે 17775 વ્યક્તિઓના ઈજાગ્રસ્ત થયાં છે. આ યુદ્ધને પગલે દુનિયાના વિવિધ દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. અમેરિકા, યુકે અને ભારત સહિતના દેશોએ હમાસના આતંકવાદી કૃત્યની નિંદા કરીને ઈઝરાયલને સમર્થન આપ્યું છે. […]

હમાસ સાથેના યુદ્ધ વચ્ચે યુકેના પીએમ ઋષિ સુનક ઈઝરાયલ પહોંચ્યાં

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આજે યુકેના પીએમ ઋષિ સુનક ઈઝરાયલ પહોંચ્યાં હતા. એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકાના પ્રમુખ જો બાઈડેન ઈઝરાયલની મુલાકાત બાદ આજે બીજા દિવસે યુકેના વડાપ્રધાન ઋષિ સુનક ઈઝરાયલ પહોંચ્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર ઈઝરાયલ ઉપર હમાસના હુમલા બાદ ઈઝરાયલની સેનાએ આતંકવાદી સંગઠન […]

ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં મૃત્યુઆંક વધીને 1600ને પાર થયો

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસે શનિવારે કરેલા હુમલા બાદ બંને વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ઉભી થઈ છે. દરમિયાન ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના આતંકવાદી જૂથ હમાસ વચ્ચેના સંઘર્ષમાં મૃત્યુઆંક 1600ને વટાવી ગયો છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, ઇઝરાયેલમાં 900 થી વધુ લોકો માર્યા ગયા, ઓછામાં ઓછા 2600 ઘાયલ થયા અને હમાસે ઘણા લોકોને બંધક બનાવ્યા. પેલેસ્ટાઈનમાં 687 લોકો […]

રશિયાએ યુક્રેન પર પુતિનની હત્યા કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો, બે ડ્રોન તોડી પાડ્યા

નવી દિલ્હીઃ રશિયાએ યુક્રેન પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે  યુક્રેન દ્વારા લોન્ચ કરાયેલા બે ડ્રોનને તોડી પાડ્યા હતા. આ ઘટના બાદ યુક્રેન-રશિયા યુદ્ધ આગામી દિવસોમાં વધારે જોરદાર બનવાની શકકયતા છે. જો કે, સમગ્ર ઘટનાને લઈને યુક્રેન દ્વારા કોઈ જવાબદારી લેવામાં આવી નથી. ક્રેમલિને કહ્યું કે […]

ભવિષ્યમાં જવાનોને બદલે યુદ્ધમાં જોવા મળી શકે છે કિલર રોબોટ્સ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધમાં બંને દેશ દ્વારા આધુનિક હથિયારો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રમુખને તાકીદ કરી હતી કે હાલનો યુગ યુદ્ધનો નથી. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તે હાલ કહેવુ મુશ્કેલ છે. પરંતુ હવે આગામી દિવસોમાં […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધની વચ્ચે ભારતને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી

દિલ્હી:રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથેના તેમના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા પર દેશને સંબોધિત કરી રહ્યા છે.રાજધાની મોસ્કોમાં ગોસ્ટિવની ડ્વોર હોલમાં પોતાના ભાષણ દરમિયાન પુતિને કહ્યું કે નાઝી ધમકીઓ સામે સતત લડી રહેલું રશિયા યુક્રેનમાં ‘સ્પેશિયલ ઓપરેશન’ ચલાવી રહ્યું છે.પુતિને તેમના ભાષણમાં ભારતનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે રશિયા ભારત સાથે તેના સહયોગ અને […]

માનગઢ ભીલ શહાદત દિવસ: શું તમે જાણો છો, ગુજરાતમાં પણ એક જલિયાંવાલા હત્યાકાંડ થયો હતો?

17 નવેમ્બર, 1913ના રોજ માનગઢમાં ભીલ સમુદાયના હજારો લોકોને અંગ્રેજ સરકાર દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આ હિચકારી ઘટનાને  માનગઢ હત્યાકાંડ કહેવાય છે. ત્યાંના સ્થાનિક લોકો તો  આ ઘટનાને જલિયાંવાલા બાગ હત્યાકાંડ જેવી જ ગણાવે છે. આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં આ ઘટનાને પણ ના ભૂલવી જોઈએ કે આઝાદીની ચળવળની પણ પહેલા અને જલિયાંવાલા હત્યાકાંડના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code