1. Home
  2. Tag "water storage"

રાજ્યના 207 જળાશયોમાં 65 ટકા પાણીનો સંગ્રહઃ 34 જળાશયો છલકાયાં

અમદાવાદઃ રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 64.83 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2.48 લાખ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 74.19 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના 206 જળાશયોમાં 3.31 એમસીએફટી એટલે કે કુલ […]

ગુજરાતમાં વરસાદી માહોલઃ 207 જળાશયોમાં 46.91 ટકા પાણીનો સંગ્રહ

27 જળાશયો હાઈ એલર્ટ ઉપર રખાયાં નર્મદા ડેમમાં 48 ટકા પાણીનો સંગ્રહ 77 જળાશયોમાં 25 ટકા કરતા ઓછુ પાણી અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની સતત વક થઈ રહી છે. હાલ 207 જળાશયોમાં 46.91 ટકા જેટલુ પાણી જમા થયું છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સંગ્રહ ક્ષમતાના 48 ટકા પાણીનો સંગ્રહ થયો છે. […]

સુજલામ સુફલામ જળ અભિયાનઃ જળસંગ્રહમાં 23,000 લાખ ઘન ફૂટનો વધારો થશે

અમદાવાદઃ ચોમાસામાં વહી જતા વરસાદી પાણીના સંગ્રહ માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ચોમાસા પૂર્વે સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે લગભગ 17880 જેટલા કામનો પૂર્ણ કરવામાં આવ્યાં છે. અભિયાન દરમિયાન ચેકમેડ અને તળાવો ઉંડા કરવામાં આવ્યાં છે. આમ જળસંગ્રહમાં લગભગ 23 હજાર લાખ ઘનફૂટનો વધારો થવાનો અંદાજ છે. એટલું જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code