1. Home
  2. Tag "Watermelon"

ઉનાળામાં તરબૂચ શા માટે વધુ ખવાયા છે, જાણો તરબૂચનું સેવન કરવાથી થતા અનેક ફાયદા

તરબૂચનું જ્યુસ પીવાથી અનેક ફાયદા શરીરમાં પાણીની વધારે છે માત્રા અનેક રોગોથી બચાવે છે તરબૂચનું જ્યુસ હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે.ત્યારે ગરમીઓમાં સૌથી મોટી સમસ્યા ડિહાઇડ્રેશનની હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે તરબૂચથી વધુ કઇ સારું નથી. આ ફળમાં 92 ટકા પાણી હોય છે,જે શરીરને હાઇડ્રેટ કરવાની સાથે તાત્કાલિક એનર્જી આપે છે. અને […]

ભાવનગરમાં સક્કરટેટી અને તરબૂચની પુષ્કળ આવક, ભાવમાં ઘટાડો થતાં લોકોની ખરીદી વધી

ભાવનગરઃ ગોહિલાડ પંથકમાં સક્કરટેટી અને દેશી તડબુચનું સારૂએવું ઉત્પાદન થયું હોવાથી ભાવનગરમાં ઠેર ઠેર તડબુચ અને સક્કરટેટી વેચનારા જોવા મળી રહ્યા છે. અને ભાવમાં પણ ઘટાડો થતાં ભાવેણાવાસીઓ ગરમીના સીઝનમાં તડબુચ અને સક્કરટેટીનો સ્વાદ માણી રહ્યા છે. શહેરમાં ઉનાળાના અમૃત ફળો ગણાતા સક્કરટેટી તથા તરબૂચની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે. ભાવનગર શહેર-જિલ્લામાં ફળો વેચાણ […]

માત્ર તરબૂચ જ નહીં, તેના બીજના પણ છે અનેક ફાયદા

તરબૂચ શરીર માટે ખૂબ જ ગુણકારી ફળ તરબૂચમાં 92-93 ટકા પાણી હોય છે તરબૂચના બીજના પણ છે ઘણા ફાયદા હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે.આ દરમિયાન કેરી,લીચી અને તરબૂચ જેવા શ્રેષ્ઠ ફળ ખાવામાં આવે છે. તરબૂચ તમને ગરમીમાં લૂ લાગવાથી અને બીમાર થવાથી પણ બચાવે છે. કારણ કે તરબૂચમાં 92-93 ટકા પાણી છે. આ ઉપરાંત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code