ખરાબ હવામાન વચ્ચે 20806 ભક્તો પવિત્ર ગુફામાં પહોંચ્યા,દર્શનાર્થીઓની સંખ્યા 2.29 લાખને પાર
શ્રીનગર :ખરાબ હવામાન હોવા છતાં રવિવારે 20806 શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા તેમજ દર્શનાર્થીઓની સંખ્યા 2.29 લાખને વટાવી ગઈ છે. વરસાદ પછી પણ બાલટાલ અને અમરનાથ બંને ટ્રેક પરથી યાત્રા અવાર-નવાર ચાલુ રહી હતી. બીજી તરફ, રવિવારે હવામાનમાં આવેલા બદલાવને કારણે જમ્મુ-કાશ્મીર બંને વિભાગોમાં ભારે વરસાદ થયો હતો. રવિવારે સવારે કડક સુરક્ષા વચ્ચે ભગવતી નગર […]