1. Home
  2. Tag "west bengal"

દીકરા તરીકે ફરજ નિભાવ્યા બાદ નરેન્દ્ર મોદીએ PM તરીકે કર્તવ્ય નિભાવ્યું, પ.બંગાળમાં વિકાસના કાર્યોનું લોકાર્પણ

નવી દિલ્હીઃ અમદાવાદમાં માતા હિરાબાનું નિધન થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ માર્ગે અમદાવાદ દોડી આવ્યાં હતા અને માતાના અંતિમ દર્શન કર્યાં હતા. તેમજ માતાની અંતિમયાત્રામાં જોડાવા ઉપરાંત મુખાગ્નિ આપી હતી. જે બાદ પરિવારજનોએ દુઃખની આ ઘડીમાં પણ પીએમ મોદીને દેશની સેવા કરવા માટે પ્રેરિત કરીને નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા વિનંતી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

PM મોદી શુક્રવારે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે, વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહર્ત કરાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી ડિસેમ્બરના રોજ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. સવારે પીએમ હાવડા રેલવે સ્ટેશન પર પહોંચશે, જ્યાં તેઓ હાવડાથી ન્યૂ જલપાઈગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. તેઓ કોલકાતા મેટ્રોની પર્પલ લાઇનના જોકા-તરતાલા સ્ટ્રેચનું પણ ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે અને વિવિધ રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. પીએમ બપોરે 12 વાગ્યે […]

અમિત શાહ આજે પશ્ચિમ બંગાળ સચિવાલયમાં પૂર્વીય ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે

કોલકાતા:પૂર્વીય ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે સાંજે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા પહોંચ્યા હતા.આ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદાર, બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી અને રાજ્ય મંત્રી સુજીત બોઝ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી શાહ આજે પશ્ચિમ બંગાળ સચિવાલયમાં પૂર્વીય ઝોનલ કાઉન્સિલ (EZC)ની બેઠકની […]

પશ્ચિમ બંગાળઃ સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની રેલી પૂર્વે બ્લાસ્ટ, બેના મોત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા છે. વિસ્ફોટમાં કેટલાક લોકો ઘાયલ થયાનું જાણવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટ ટીએમસીના એક નેતાના ઘરે થયો હતો. બ્લાસ્ટ બાદ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભૂપતિ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના […]

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન દક્ષિણ 24 પરગણા જિલ્લાની લઈ શકે છે મુલાકાત

કોલકતા:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન દક્ષિણ 24 પરગણા જિલ્લાની મુલાકાત લઈ શકે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર મમતાનો 29 નવેમ્બરે સજનેખલી જવાનો કાર્યક્રમ છે.માનવામાં આવે છે કે,આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સુંદરવન જિલ્લાની રચના અંગે નિર્ણય લઈ શકે છે.કૃષ્ણનગરની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્યમાં બે નવા જિલ્લાઓ, સુંદરવન અને બસીરહાટની જાહેરાત કરી હતી. […]

ચક્રવાત સિતરંગ 110 કિમીના જોરદાર પવન સાથે બાંગ્લાદેશ પહોંચશે,પશ્ચિમ બંગાળમાં એલર્ટ જારી

કલકતા:સિતરંગ ચક્રવાત મંગળવારે સવારે બાંગ્લાદેશમાં પ્રવેશ કરી શકે છે.ભારતીય હવામાન વિભાગ દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે.હવામાન વિભાગે કહ્યું કે,આંદામાન સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ચક્રવાતનું સ્વરૂપ લઈ શકે છે. અનુમાન છે કે આ વાવાઝોડું 25 ઓક્ટોબરે બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશ કરશે.તેની સાથે પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી શકે છે. એક અનુમાન […]

પશ્વિમબંગાળમાં બે સમૂદાયો વચ્ચે અથડામણ, ઉગ્ર હિંસા બાદ તણાવનો માહોલ – બીજેપી નેતાએ ગૃહમંત્રી પાસે મદદ માંગી

પશઅવિમ બંગાળમાં હિંસા અને તોડફોડની ઘટના બીજેપી નેતાએ ગૃહમંત્રી પાસે મદદની માંગ કરી કોલકાતાઃ- પશ્વિમ બંગાળ કે જ્યાં અવાર નવાર હિંસાઓ થતી હોય છે ત્યારે ફરી એક વખત પશ્ચિમબંગાળ હિંસા અને સાંપ્રદાયિક તણાવ જોવા મળ્યો છે. અહી સ્થિતિ મોમીનપુર વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે સમુદાયો વચ્ચે ઘર્ષણ થયું હતું ત્યાર બાદ ઉગ્ર હિંસા અને તોડફોડની ઘટના […]

અહીં માતાજીનેેં ચઢાવાઈ છે નુડલ્સ અને મન્ચુરિયનનો પ્રસાદ, જાણો આ મંદિર ક્યાં આવેલું છે

પશ્વિમબંગાળમાં અનોખું કાળકા માતાનું મંદિર માતાજીને પ્રસાદમાં ચઢાવાઈ છે મન્યુરિયન  અને નુડલ્સ નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આજે એક એવા મંદિરની વાત કરીશું જે જાણીને તમને ચોક્કસ નવાઈ લાગશે, કાળકા માતાનું આ મંદિર પશ્વિમ બંગાળમાં આવેલું છે કે જ્યા પ્રાસદના રુપે ચાઈનિઝ વાનગી ચઢાવવામાં આવે છે. અહી  ભગવાનને નૂડલ્સ અને ચૌમીન અર્પણ કરવાની પરંપરા […]

પશ્ચિમ બંગાળઃ BJPએ મમતા બેનર્જી સામે મોરચો ખોલ્યો, દેખાવો કરતા કાર્યકરો-નેતાઓની અટકાયત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના કથિત ભષ્ટ્રાચારના વિરોધમાં ભાજપ દ્વારા સચિવાલય ઘેરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સચિવાલય તરફ જતા હતા ત્યારે પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ભાજપના અનેક નેતા-કાર્યકરોની અટકાયત કરી હતી. બંગાળમાં મમતા બેનર્જી સરકાર વિરોધ ભાજપાએ […]

મને ખબર હોત કે રાજકારણ આટલું ગંદું થઈ જશેઃ સીએમ મમતા બેનર્જી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર કેન્દ્રીય એજન્સીઓ પર સવાલ ઉઠાવ્યા છે. દરમિયાન અભિષેક બેનર્જીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે. તેમને કોલસા કૌભાંડ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. સીએમ બેનર્જીએ એજન્સીઓના સમન્સને ‘ખુલ્લી હિંસા’ ગણાવી છે. તાજેતરમાં, તેમણે 2024ની ચૂંટણીને તેમની ‘છેલ્લી લડાઈ’ ગણાવી હતી. તેમજ કહ્યું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code