1. Home
  2. Tag "west bengal"

ધો-10ના વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં લખ્યું કે, ‘પુષ્પા… પુષ્પારાજ.. અપુન લિખેગા નહીં…’

નવી દિલ્હીઃ અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનો ઉત્સાહ હજુ લોકોના મનમાંથી ખતમ થયો નથી. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ તેના ગીતો અને સંવાદોએ લોકોના દિલોદિમાગ પર એવો જાદુ ચલાવ્યો છે કે દરેક વ્યક્તિ ફિલ્મના ગીતો અને સંવાદો પર રીલ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. લગ્ન હોય કે પાર્ટી, દરેક જગ્યાએ લોકો શ્રીવલ્લી […]

પશ્ચિમ બંગાળઃ બીરભૂમિ હિંસાનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો, TMC અને BJPના ધારાસભ્યો મારા-મારી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ બીરભૂમિ હિંસાના વિવાદ વિધાનસભામાં પહોંચ્યો હતો. વિધાનસભામાં ભાજપ દ્વારા બીરભૂમિ વિવાદ ઉપર ચર્ચાની માંગણી કરતા હંગામો થયો હતો. દરમિયાન ટીએમસીના ધારાસભ્યોએ ધક્કા-મુક્કી અને મારા મારી કરી હોવાનો ભાજપ દ્વારા આક્ષેપ કર્યો હતો. બંગાળ વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય મનોજ તિગ્ગા અને ટીએમસી ધારાસભ્ય અસિત મજૂમદાર વચ્ચે મારા મારી થઈ હતી. જેમાં અસિતને ઈજા […]

પશ્ચિમબંગાળ હિંસાઃ પીડિતોને પહેલા માર માર્યા બાદ રૂમમાં બંધક બનાવી સળગાવ્યાનો આક્ષેપ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના બીરભૂમમાં કથિત હિંસાના મુદ્દા પર રાજ્યસભામાં હોબાળો થયો હતો. જેના કારણે ગૃહની કાર્યવાહી 16 મિનિટ સુધી સ્થગિત કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP) ના રૂપા ગાંગુલીએ શૂન્ય કલાક હેઠળ મુદ્દો ઉઠાવ્યો અને ભાવુક થઈ ગયા હતા અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી હતી. બંગાળ હિંસાનો મુદ્દો ઉઠાવતા ગાંગુલીએ […]

પશ્ચિમ બંગાળમાં હિંસા કેસની તપાસ સીબીઆઈ કરશે, હાઈકોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ કલકત્તા હાઈકોર્ટે શુક્રવારે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં થયેલી હિંસાની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. 21 માર્ચની રાત્રે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના બોગતુઈ ગામમાં હિંસા અને આગચંપી થઈ હતી. શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલા ઉપપ્રમુખ ભાદુ શેખની હત્યા બાદ કેટલાક અરાજક તત્વોએ બોગાતુઈ ગામમાં લગભગ એક ડઝન ઘરોને આગ ચાંપી દીધી હતી, જેમાં […]

પશ્ચિમ બંગાળઃ હિંસાગ્રસ્ત વિસ્તારની સીએમ મમતા બેનર્જીએ લીધી મુલાકાત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના બીરભૂમમાં ટીએમસીના નેતાની હત્યા બાદ હિંસા ભડકી હતી. તોફાનીઓએ કેટલાક ઘરને આગચાંપી હતી. જેમાં લગભગ 10 જેટલી વ્યક્તિઓના મોત થયાં હતા. જેના પરિણામે ખળભળાટ મચી ગયો છે. દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમજ પીડિત પરિવારને મળીને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ […]

પશ્ચિમ બંગાળઃ TMCના નેતાની હત્યા બાદ ટોળાએ 12 જેટલા મકાનોને આગચાંપી, 10ના મોત

લખનૌઃ પશ્ચિમ બંગાળના બીરભૂમિના રામપુરહાટ વિસ્તારમાં ટીએમસી નેતાની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. તેમજ તોફાની ટોળાએ 10થી 12 ઘરના દરવાજા બહારથી બંધ કરીને આગ ચાંપી હતી. આ બનાવમાં 10 વ્યક્તિઓ ભડથું થયાનું ચર્ચાઈ રહ્યું છે. રામપુરહાટના બરશલ ગ્રામ પંચાયતના ઉપ પ્રમુખ ભાદુ શેખની હત્યા થઈ હતી. આ હત્યાનો બદલો લેવા માટે સમગ્ર ઘટનાને અંજામ […]

મમતા બેનર્જીની સરકાર લોન પર લોન લઈ રહી છે, બંગાળના લોકો થઈ શકે છે કંગાળ

બંગાળની સરકારનું દેવું બેફામ રીતે વધ્યું મમતા બેનર્જીની સરકાર અબજોના દેવા હેઠળ બંગાળના પ્રજાના માથે પડી શકે છે આર્થિક બોજ કોલકત્તા: વર્ષ 2011માં જ્યારે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર સત્તામાં આવી ત્યારે તેને શાસનના વારસા તરીકે 1.94 કરોડની લોન મળી હતી. હવે નાણાકીય વર્ષ 2021-22ના અંતે લોનની રકમ રૂપિયા 5.50 લાખ કરોડને વટાવી ગઈ છે. પશ્ચિમ […]

જો તમને ટ્રેનના પાટા પર સેલ્ફી લેવાનો શોખ છે તો ચેતી જજો – ત્રણ યુવાનો ટ્રેન સામે પટકાતા બે નામોત

ચાલુ ટ્રેનમાંથી સેલ્ફી પાડવી ભારે પડી સેલ્ફીએ બે યુવકોના જીવ લીઘા એક યુવક ગંભીર દિલ્હીઃ- આજકાલના યુવક યુવતીઓમાં  સેલ્ફી અને ફોટો પાડવાનો ક્રેઝ ેટલી હદે વધી રહ્યો છે કે લોકો ભાન ભૂલ્યા છે, આવા ઘેલા શોખ ઘરાવતા લોકો ચાલુ વાહનો  નદીના કિનારાઓ પર ઊંચા પહાડો પર બસ સેલ્ફી ક્લિક કરે છે અને જીવને જોખમમાં મૂકે […]

પશ્ચિમ બંગાળમાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ દુર્ઘટનાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ગયા મહિનામાં થયેલા ટ્રેન અકસ્માતમાં રેલવે અધિકારીઓની બેદરકારી સામે આવી છે. 13 જાન્યુઆરીએ, બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં નવ લોકોના મોત થયા હતા. તેમજ અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. લગભગ એક મહિના બાદ તે અકસ્માતની તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. આમાં ઘણા ચોંકાવનારા ખુલાસા […]

કોરોના પર સંશોધન કરવા આ વ્યક્તિએ પોતાના શરીરનું દાન કર્યું – દેશનો આ પ્રથમ કિસ્સો

કોરોના માટે બંગાળના વ્યક્તિએ પોતાના શરીરનું દાન કર્યું બોડી પર થશે કોરોના સંબંધિત રિસર્ચ દેશનો આ પ્રથન કિસ્સો છે કે જેણે કોરોના સંશોધન માટે શરીર દાન આપ્યું દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, કોરોનાને લઈને દવાઓથી લઈને વાયરસ પર એનેક સંશોધન હાથ ધરવામાં આવ્યા છે ત્યારે દેશમાં કોરોના વાયરસ પર સંશોધન સતત ચાલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code