1. Home
  2. Tag "west bengal"

Lok Sabha Election 2024: પશ્ચિમ બંગાળનું રાજકીય સમીકરણ, શું છે જાતિ-ધર્મનું ગણિત?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં આ વખતે પશ્ચિમ બંગાળની ધરતી પરથી રાજકારણની દિશા નક્કી થવાની છે. જ્યારથી રાજ્યમાં ભાજપનું ઉત્થાન થયું છે, બંગાળનું રાજકારણ પણ બદલાતું જોવા મળ્યું છે. એક તરફ લેફ્ટ નભલું પડયું છે, તો ભાજપ એટલું જ મજબૂત દેખાય રહ્યું છે. સ્થિતિ એવી બની ચુકી છે કે તૃણમૂલ કોંગ્રેસ સત્તામાં છે અને ભાજપ મુખ્ય […]

સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી અને TMC નેતા શાહજહાં શેખની ધરપકડ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી હિંસાનો મુખ્ય આરોપી અને તૃણમુલ કૉંગ્રેસ નેતા શાહજહાં શેખની આખરે ધરપકડ થઈ ગઈ છે. શાહજહાં શેખ 5 જાન્યુઆરીથી ફરાર હતો. પોલીસે તેને ઉત્તર 24 પરગનાના મિનાખાન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. તો હવે તેને આજે બપોરે 2 વાગ્યે બશીરહાટ કૉર્ટમાં રજૂ કરવામાં આવશે. જોકે, આ પહેલા કૉર્ટની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો […]

પ.બંગાળ: રામ નવમી હિંસા કેસમાં 16 તોફાનીઓની ધરપકડ, NIAએ તપાસ વધુ તેજ બનાવી

નવી દિલ્હીઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પશ્ચિમ બંગાળમાં ધાર્મિક સરઘસ દરમિયાન સાંપ્રદાયિક હુમલાનું કાવતરુ ઘડીને તેને અંજામ આપવાના ચકચારી કેસમાં 16 લોકોની ધરપકડ કરી છે. NIAની તપાસ દરમિયાન જપ્ત કરવામાં આવેલા હિંસાના વીડિયો ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી અને તેના આધારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના ઉત્તર […]

સંદેશખાલી કેસ: શાહજહાં શેખને તાત્કાલિક એરેસ્ટ કરો, મમતા સરકારને હાઈકોર્ટનો ઠપકો

કોલકત્તા : પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં કોલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારને ઠપકો આપતા કહ્યું છે કે ટીએમસીના બાહુબલી નેતા શાહજહાં શેખની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ. મહત્વપૂર્ણ છે કે સંદેશખાલીની મહિલાઓનો આરોપ છે કે શાહજહાં શેખ અને તેના ગુર્ગા તેમનું શોષણ કરતા હતા અને બળજબરીથી જમીન હડપી લેતા હતા. શાહજહાં શેખના ઠેકાણાઓ પર પહોંચેલી ઈડીની […]

પશ્ચિમ બંગાળ: સંદેશખાલી કેસના આરોપી શાહજહાં શેખ સામે EDની કાર્યવાહી, 6 સ્થળોએ દરોડા

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પશ્ચિમ બંગાળના સંદેશખાલી સંબંધિત કેસના સંબંધમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા શાહજહાં શેખ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. શુક્રવારે EDએ શાહજહાં શેખ વિરુદ્ધ મની લોન્ડરિંગના આરોપમાં કેસ નોંધ્યો હતો. જાણકારી અનુસાર તપાસ એજન્સી હાલમાં શાહજહાં શેખના ઘર અને અન્ય 6 સ્થળો પર દરોડા પાડી તપાસ રહી છે. ED દ્વારા એક જૂના […]

શું બદલાય ગયું છે આરએલડીના જયંત ચૌધરીનું મન? પ. બંગાળમાં આઈપીએસ અધિકારીને ખાલિસ્તાની કહેવા મામલે આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલા ઉત્પીડનના મામલાઓની વચ્ચે એક આઈપીએસ અધિકારી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલીનો વીડિયો સોશયલ મીડિયા પર ઘણો વાયરલ છે. આઈપીએસ અધિકારી જસપ્રીતસિંહના વીડિયોમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે તેઓ ખાલિસ્તાની કહેવા પર ઘણા ગુસ્સે છે અને ભાજપના કાર્યકર્તાઓ પર લીગલ એક્શનની વાત કરી રહ્યા છે. આ મામલા પર આરએલડી ચીફ […]

હિંદુ મહિલાઓ પર આવા અત્યાચાર પાકિસ્તાનમાં થાય છે, 30% વોટ માટે બંગાળમાં ઉત્પીડન: સંદેશખાલીને લઈને ભાજપના સાંસદનો બળાપો

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના સંદેશખાલીને લઈને ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે ટીએમસીના ગુંડા હિંદુ મહિલાઓને ટાર્ગેટ બનાવે છે અને તેમના ઉત્પીડન કરે છે. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા લોકેટ બેનર્જીએ કહ્યું છે કે દેશમાં માત્ર એક જ મહિલા મુખ્યમંત્રી છે અને તે રાજ્ય મહિલાઓ […]

પશ્ચિમ બંગાળના વિવિધ સ્થળોએ આજથી સાગર પરિક્રમા કાર્યક્રમ યોજાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા સાથે રાજ્યમંત્રી ડૉ. એલ મુરુગન પશ્ચિમ બંગાળના વિવિધ સ્થળોએ 10મી જાન્યુઆરી 2024 થી 11મી જાન્યુઆરી 2024 દરમિયાન આયોજિત સાગર પરિક્રમા તબક્કા- XII કાર્યક્રમમાં ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ઇવેન્ટ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) લાભાર્થીઓ અને અન્ય હિતધારકોને પ્રગતિશીલ માછીમારો, ખાસ કરીને દરિયાકાંઠાના માછીમારો અને […]

TMCએ પ.બંગાળમાં કૉંગ્રેસને 2 સીટ કરી ઓફર, અધીર રંજને કહ્યુ- અમે મમતા પાસે ભીખ નથી માંગી

કોલકત્તા : ઈન્ડિયા બ્લોકમાં સીટ શેયરિંગ પર સમજૂતદી પહેલા જ વિવાદના અહેવાલ છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અધીર રંજન ચૌધરીએ સીધું તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. તેમમે ત્યાં સુધી કહ્યું છે કે મમતા બેનર્જી ગઠબંધન જ ઈચ્છતા નથી. તેઓ મોદીની સેવામાં જ લાગેલા છે. બુધવારે સૂત્રોએ એક મેગેઝીનને જણાવ્યું હતું […]

પશ્ચિમ બંગાળના રાજ્યપાલે રાજભવનમાં જાસુસીનો કર્યો આક્ષેપ

કોલકતાઃ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસએ પોતાના સત્તાવાર નિવાસસ્થાન રાજભવનમાં જાસુસીનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે, તેમણે કોલકાતા સ્થિત ગવર્નર હાઉસમાં જાસુસી મામલે વિશ્વસનીય જાણકારી છે. તેમણે કહ્યું કે, આ અંગે સંબંધિત અધિકારીઓએ નોંધ લીધી છે. જો કે, જાસુસી કોણ કરી રહ્યું છે તે અંગે રાજ્યપાલજીએ કોઈ ખુલાસો કર્યો નથી. સુત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code