1. Home
  2. Tag "west bengal"

પશ્ચિમ બંગાળની નહેરમાંથી સિક્કિમના પૂર્વ મંત્રી આરસી પૌડ્યાલનો મૃતદેહ મળ્યો

ગંગટોકઃ સિક્કિમના પૂર્વ મંત્રી આરસી પૌડ્યાલનો મૃતદેહ પશ્ચિમ બંગાળના સિલીગુડી પાસેની નહેરમાંથી મળી આવ્યો છે. તેઓ 9 દિવસથી ગુમ હતા. પોલીસે જણાવ્યું કે પૌડ્યાલ (80)નો મૃતદેહ ફુલબારીમાં તિસ્તા નહેરમાંથી મળ્યો હતો. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, “પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે મૃતદેહ તિસ્તા નદીમાંથી તણાઈને આવ્યો છે. મૃતદેહની ઓળખ ઘડિયાળ અને કપડાં દ્વારા કરવામાં […]

પશ્ચિમ બંગાળમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે અથડામણમાં 6 લોકોના મોત

કોલકાતા : પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં રાત્રે એક ટ્રક સાથે અથડાયા બાદ એમ્બ્યુલન્સમાં મુસાફરી કરી રહેલા એક પરિવારના ચાર સભ્યો સહિત છ લોકોના મોત થયા હતા. જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ બે ગંભીર રીતે ઘાયલ દર્દીની ઓળખ હજુ સુધી થઈ નથી. આ અકસ્માત કેશપુરમાંથી પસાર થતા પંચમી રાજ્ય […]

પેટાચૂંટણીમાં I.N.D.I.A.એ સપાટો, પશ્ચિમ બંગાળમાં TMCની ક્લિનસ્વિપ

નવી દિલ્હીઃ સાત રાજ્યોની વિધાનસભાની 13 બેઠકો ઉપર યોજાયેલી ચૂંટણીને લઈને મતગણતરી હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 10 બેઠકો ઉપર ઈન્ડી ગઢબંધન આગળ હતી. જે પૈકી પશ્ચિમ બંગાળમાં 3 બેઠકો ઉપર ટીએમસીની જીત થઈ હતી. જ્યારે હિમાચલ પ્રદેશમાં બે બેઠકો ઉપર કોંગ્રેસની જીત થઈ છે. પેટા ચૂંટણીમાં એનડીએને નુકશાન થવાનો અંદાજ છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીના […]

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપાના કાર્યાલય ઉપર ઝીંકાયા હથોડા

કોલકતાઃ મુખ્યમંત્રી મમતા બેનર્જીની સૂચના બાદ પોલીસે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં અતિક્રમણ વિરુદ્ધ અભિયાન તેજ કરી દીધું છે. આ અંતર્ગત કોલકાતામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ઓફિસ તોડી પાડવામાં આવી હતી. કોલકાતાના ગોરાગાચા, તરતાલામાં ભાજપ કાર્યાલય તોડી પાડવાની કાર્યવાહી દરમિયાન પોલીસ અને ભાજપાના કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળ […]

કલા અને કૌશલ્યની ભૂમિ બંગાળે હંમેશા સાંસ્કૃતિક વિરાસતને નવી ચેતના પ્રદાન કરી છે : આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ પશ્ચિમ બંગાળના સ્થાપના દિવસે આજે ગાંધીનગરમાં રાજભવનમાં વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતમાં વસતા બંગાળી પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પશ્ચિમ બંગાળના નાગરિકોને શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, કલા અને કૌશલ્યની ભૂમિ બંગાળે હંમેશા સાંસ્કૃતિક વિરાસતને નવી ચેતના પ્રદાન કરી છે.  નેતાજી સુભાષચંદ્ર બોઝ વિના આઝાદીનો સંગ્રામ અશક્ય જણાય છે. રાજા […]

પશ્ચિમ બંગાળમાં ટ્રેન દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધી 15 ઉપર પહોંચ્યો, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં રેલ અકસ્માતની ઘટનામાં મૃત્યુઆંક વધીને 15 ઉપર પહોંચ્યો છે. જ્યારે આ દૂર્ઘટનામાં 60 જેટલી વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળે છે. દરમિયાન સમગ્ર ઘટના આઅંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરીને શોક જાહેર કર્યો હતો. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા મૃતકો અને ઈજાગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા […]

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં રેલ દૂર્ઘટના, સાત વ્યક્તિઓના મોત

નવી દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર ટ્રેક અકસ્માતની ઘટના સર્જાઈ છે. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેન અને માલગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં સાત વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનાની જાણ થતા રેલવની બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી, અને બચાવ કામગીરી આરંભી હતી. આ દૂર્ઘટનામાં 25થી વધારે […]

બંગાળમાં સાતમા તબક્કામાં પણ હિંસા ફાટી નીકળી, જયનગરમાં ટોળાએ VVPATની લૂંટ ચલાવી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાંથી ફરી હિંસાના અહેવાલો સામે આવ્યા છે. બંગાળના મુખ્ય ચૂંટણી કમિશનરે ટ્વીટ કર્યું હતું કે આજે સવારે 6.40 વાગ્યે જયનગર સંસદીય મતવિસ્તારમાં બેનીમાધવપુર એફપી સ્કૂલમાંથી ટોળા દ્વારા કેટલાક અનામત EVM અને સેક્ટર ઓફિસરના કાગળો લૂંટી લેવામાં આવ્યા હતા. બંગાળના સીઈઓ દ્વારા એક ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું […]

પશ્ચિમ બંગાળમાં CAA અંતર્ગત પ્રમાણપત્ર આપવાની શરૂઆત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં નાગરિકતા સંશોધન અધિનિયમ હેઠળ નાગરિકતા પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયા શરુ થઇ ચુકી છે. જેમાં રાજ્યસરકાર તરફથી મળેલ આવેદનો મુજબ પશ્ચિમ બંગાળ રાજ્યના નાગરિકતા અધિકાર સમિતિ દ્વારા ગતરોજ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. તે સાથે જ હરિયાણા અને ઉત્તરાખંડની નાગરિકતા અધિનિયમ સમિતિઓ દ્વારા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ પહેલા 15 મે ના રોજ કેન્દ્રિય […]

રેમલ વાવાઝોડાનું રૌદ્ર રૂપ પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોમાં જોવા મળ્યું, ભારે પવન અને વરસાદના કારણે ઘણા વૃક્ષો ધરાશાયી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં રેમલ તોફાનને પગલે અનેક શહેરો-નગરોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પરિણામે જનજીવનને પણ અસર થઈ છે. બીજી તરફ એનડીઆરએફ સહિતની બચાવ ટીમો પણ રાહત બચાવની કામગીરીમાં જોતરાઈ છે. દરમિયાન તોફાનમાં અનેક વૃક્ષો ધરાશાયી થવાની સાથે કાચા મકાનો તુટી પડ્યાં હતા. આ પરિસ્થિતિમાં બંગાળમાં અત્યાર સુધીમાં બે વ્યક્તિઓના મૃત્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code