1. Home
  2. Tag "west bengal"

પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી હિંસક બની, વિવિધ બનાવમાં નવ વ્યક્તિના મોત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી પહેલા આજે પંચાયત ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જો કે, આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન પશ્ચિમ બંગાળમાં મધ્યરાત્રિથી ચૂંટણી સંબંધિત હિંસામાં નવ લોકો માર્યા ગયા હતા. રાજ્યમાં ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણી માટે આજે મતદાન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, માર્યા ગયેલા […]

પશ્ચિમ બંગાળની ઘટના- બે માલગાડીઓ સામસામે ટકરાતા 12 ડબ્બાઓ પાટા પરથી ઉતરી પડ્યા, ટ્રેન વ્યવહાર ખોરવાયો

પશ્વિમ બંગાળમાં ટ્રેન આકસ્માત જો કે જાનહાની ટળી કોલકાતોઃ- દેશભરમાં છેલ્લા કેટલાક સમથી ટ્રેન ટકરાવાના અકસ્માત સતત વધતા જઈ  રહ્યા છે ત્યારે પશઅવિમ બંગાળના ઓડામાં આ પ્રકારની ઘટના બની છે જેમાં બે માવગાડીઓ સામસામે ટકરાી હતી અને પાટા પરથી ઉતરી ગઈ હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે હવે પશ્ચિમ બંગાળના બાંકુરા સ્થિત ઓંડા રેલવે સ્ટેશન પર આવી […]

પં.બંગાળના CM મમતાના સુરક્ષા સલાહકાર તરીકે સીબીઆઈના પૂર્વ વિશેષ નિર્દેશક રૂપક દત્તા નિયૂક્ત – રાજ્યપાલે આપી મંજૂરી

 CM મમતાના સુરક્ષા સલાહકાર રૂપક દત્તા નિયૂક્ત આ મામલે રાજ્યપાલે આપી મંજૂરી રુપક દત્તા સીબીઆઈના પૂર્વ વિશેષ નિર્દેશક  રહી ચૂક્યા છે કોલકાતાઃ-  પશ્વિમબંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના સલાહકાર નિયૂક્ત કરવામાં આવી ચૂક્યા છે આ મામલે રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે જાણકારી અનુસાર કર્ણાટકના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક અને સીબીઆઈના ભૂતપૂર્વ વિશેષ નિયામક એવા રૂપક કુમાર દત્તાને સુરક્ષા-કાયદો […]

સુપ્રિમ કોર્ટે પશ્વિમ બંગાળમાં ફિલ્મ ઘ કેરળ સ્ટોરી પર લગાલેવો પ્રતિબંધ હટાવ્યો

સુપ્રિમ કોર્ટનો નિર્ણય ઘ કરેળ સ્ટોરી પરથી પ,બંગાળમાં બેન હટાવાયો કોલકાતા- ફઇલ્મ ઘ કેરળ સ્ટોરી નું જ્યારથઈ ટ્રેલ રિલીઝ કરવામાં આવ્યું હતુ ત્યારથી જ ફિલ્મ ચર્ચામામં હતી, 5 મેના રોજ ફિલ્મ રિલીઝ થઈ ત્યાર બાદ કેટલાક રાજ્યોએ ફિલ્મના સપોર્ટમાં ફિલ્મને કર મૂક્ત જાહેર કરી તો વળી પશ્વિમબંગાળની સરકારે આ ફિલ્મને રાજ્યમાં બેન કરી હતી.જોકે હવે […]

અમિત શાહ પશ્ચિમ બંગાળના એક દિવસીય પ્રવાસે,રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિની ઉજવણીમાં આપશે હાજરી

કોલકાતા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની એક દિવસીય મુલાકાતે સોમવારે મોડી રાત્રે કોલકાતા પહોંચ્યા હતા. તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન અમિત શાહ મંગળવારે રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપશે અને લેન્ડ પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. શાહની રાજ્ય મુલાકાત મંગળવારે સવારે કોલકાતામાં […]

ફિલ્મ ‘ઘ કેરળ સ્ટોરી’ને લઈને મમતા બેનર્જીનો નિર્ણય, રાજ્યમાં ફિલ્મ બેન કરાઈ

ફિલ્મ ઘ કેરળ સ્ચોરી પશ્વિમ બંગાળમાં બેન મમતા બેનર્જીએ લીધો નિર્ણય મુંબઈઃ- ફિલ્મ ઘ કેરળ સ્ટોરી જે રીતે વિવાદમાં સંપડાય હતી તે જ રીતે સિનેમાઘરોમાં ખૂબ જોવાઈ રહી છએ,ફિલ્મને દર્શકો મળી રહ્યા છે વિવાદ છત્તા અનેક લોકોએ ફિલ્મ તારીફેકાબિલ કહી છે લવજીહાદનો પર્દાફાશ કરતી ફઇલ્મ યુવતીઓ માટે ચેતવણી સમનાન સાબિત થાય છે મધ્યપ્રદેશમાં આ ફિલ્મ […]

કોરોનાના વધતા કહેરને લઈને પશ્વિમબંગાળે માર્ગદર્શિકા જાહેર કરી

પશ્વિમ બંગાળમાં કોરોનાનો કહેર માર્ગદર્શિકા જારી કરવામાં આવી કોલકાતાઃ- દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે  પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે રાજ્યના ઘણા જિલ્લાઓમાં કોરોના પોઝિટિવ રેટનો આંકડો 10 ટકાને વટાવી ગયો છે. પશ્વિમબંગાળ  રાજ્યમાં ફેલાતા આ વાયરસને જોતા હવે સરકારે એડવાઈઝરી જારી કરી છે. જેમાં જનતા માટે કેટલાક […]

પશ્વિમબંગાળમાં ગરમીના પ્રકોપને કારણે શાળાઓ અને કોલેજ 23 એપ્રિલ સુઘી બંધ, અભ્યાસક્રમને લઈને ચિંતા વ્યક્ત કરતા શિક્ષકો

પશ્વિમ બંગાળમાં ગરમીનો કહેર શાળાઓ કોલેજો 21 એપ્રિલ સુધી બંધ શિક્ષકોએ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ચિંતા જતાવી કોલકાતોઃ- દેશભરમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે, કેટલાક રાજ્યોમાં ગરમીનો પારો 40ને પાર પહોંચતા જીવન મુશ્કેલ બન્યું છે તાજેતરમાં મહારાષ્ટ્રમાં એક સભામાં ગરમીના કારણએ 11 લોકોના મોત થયા હતા ત્યારે પશdવિમ બંગાNમાં પણ ગરમીએ કહેર ફેલાવ્યો છે જેને જોતા શાળાઓ […]

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે કેન્દ્ર સરકાર સામે ધરણા કરશે

મમતા બેનર્જી આજે ધરણા પર બેસશે કેન્દ્ર સરકાર સામે ધરણા પર બેસશે ટીએમસી સાંસદ પણ વિરોધ પ્રદર્શન કરશે 48 કલાક સુધી કરશે વિરોધ પ્રદર્શન  કોલકતા:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે કેન્દ્ર સરકાર સામે ધરણા પર બેસશે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બુધવારે બપોરથી 48 કલાક સુધી વિરોધ પ્રદર્શન કરશે.ટીએમસી સાંસદ પણ વિરોધ પ્રદર્શન કરશે. સીએમ […]

બંગાળમાં એડેનોવાયરસનો વર્તાતો કહેર – બીમાર બાળકોની સંખ્યા 12 હજારને પાર, અત્યાર સુધી 145 જેટલા બાળકોના મોત

બંગાળમાં એડેનોવાયરસનો  કહેર  બીમાર બાળકોની સંખ્યા 12 હજારને પાર અત્યાર સુધી 145 જેટલા બાળકોના મોત કોલકાતાઃ- પશ્વિમબંગાળમાં બાળકોમાં ફેલાતો રોગ એડોનાવાયરસે હાહાકાર માચ્વ્યો છે ,છેલ્લા કેટલાક મહિનાઓમાં 140થી વધુ બાળકોને આ વાયરસ ભડખી ગયો છે ત્યારે હજી પણ તે અટકવાનું નામ લઈ રહ્યો નથી.આ સાથે જ બીમાર બાળકોની સંખ્યા સતત વધતી જ જઈ રહી છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code