1. Home
  2. Tag "west bengal"

જો તમને ટ્રેનના પાટા પર સેલ્ફી લેવાનો શોખ છે તો ચેતી જજો – ત્રણ યુવાનો ટ્રેન સામે પટકાતા બે નામોત

ચાલુ ટ્રેનમાંથી સેલ્ફી પાડવી ભારે પડી સેલ્ફીએ બે યુવકોના જીવ લીઘા એક યુવક ગંભીર દિલ્હીઃ- આજકાલના યુવક યુવતીઓમાં  સેલ્ફી અને ફોટો પાડવાનો ક્રેઝ ેટલી હદે વધી રહ્યો છે કે લોકો ભાન ભૂલ્યા છે, આવા ઘેલા શોખ ઘરાવતા લોકો ચાલુ વાહનો  નદીના કિનારાઓ પર ઊંચા પહાડો પર બસ સેલ્ફી ક્લિક કરે છે અને જીવને જોખમમાં મૂકે […]

પશ્ચિમ બંગાળમાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ દુર્ઘટનાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ગયા મહિનામાં થયેલા ટ્રેન અકસ્માતમાં રેલવે અધિકારીઓની બેદરકારી સામે આવી છે. 13 જાન્યુઆરીએ, બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં નવ લોકોના મોત થયા હતા. તેમજ અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. લગભગ એક મહિના બાદ તે અકસ્માતની તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. આમાં ઘણા ચોંકાવનારા ખુલાસા […]

કોરોના પર સંશોધન કરવા આ વ્યક્તિએ પોતાના શરીરનું દાન કર્યું – દેશનો આ પ્રથમ કિસ્સો

કોરોના માટે બંગાળના વ્યક્તિએ પોતાના શરીરનું દાન કર્યું બોડી પર થશે કોરોના સંબંધિત રિસર્ચ દેશનો આ પ્રથન કિસ્સો છે કે જેણે કોરોના સંશોધન માટે શરીર દાન આપ્યું દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, કોરોનાને લઈને દવાઓથી લઈને વાયરસ પર એનેક સંશોધન હાથ ધરવામાં આવ્યા છે ત્યારે દેશમાં કોરોના વાયરસ પર સંશોધન સતત ચાલી […]

CM મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને નેતાજીની જન્મજયંતિ પર રાષ્ટ્રીય રજા જાહેર કરવાની અપીલ કરી

CM મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને કરી અપીલ નેતાજીની જન્મજયંતિ પર રાષ્ટ્રીય રજા જાહેર કરવા કરી અપીલ મમતા બેનર્જીએ નેતાજીની જન્મજયંતિ પર આપી શ્રદ્ધાંજલિ કોલકતા:પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા બેનર્જીએ સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતા કેન્દ્ર સરકારને 23 જાન્યુઆરીને રાષ્ટ્રીય રજા તરીકે જાહેર કરવાની અપીલ કરી છે.તેમણે કહ્યું કે,રાજરહાટ વિસ્તારમાં આઝાદ […]

પ્રજાસત્તાક દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખી મુદ્દે રાજનાથ સિંહે મમતા બેનર્જીને લખ્યો પત્ર

દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખીનો સ્વિકાર કરવામાં આવ્યો નહીં હોવાથી રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને પત્ર લખીને તેને ફરીથી સામેલ કરવાની માંગ કરી હતી. હવે રક્ષા મંત્રી રાજનાથ સિંહે બંગાળના સીએમને પત્ર લખીને જવાબ આપ્યો છે. રાજનાથ સિંહે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને જણાવ્યું હતું કે, આ વખતે 29 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના […]

બાંગ્લાદેશમાં માતા-પિતા સાથે ઝઘડો થતા ઘર છોડીને ભાગી નીકળેલો વિદ્યાર્થી ભારતીય સરહદમાં ઘુસતા ઝડપાયો

દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં કિશોરને માતા-પિતા સાથે તકરાર થતા યુવાન ઘર છોડીને નીકળી ગયો હતો અને ભારત સરહદે આવીને ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન સુરક્ષા જવાનોએ તેને ઝડપી લીધો હતો. ભારતીય સુરક્ષા જવાનોએ તેની કરેલી પૂછપરછમાં હકીકત સામે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. અંતે તેને બાંગ્લાદેશની સુરક્ષા એજન્સીને સોંપવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી […]

પશ્ચિમ બંગાળમાં ટ્રેન દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધીને નવ ઉપર પહોંચ્યો

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં જલપાઈગુડી નજીક બિકાનેર-ગુવાહાટી ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનના છ ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં મૃત્યુઆંક વધીને નવ ઉપર પહોંચ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે ઈજાગ્રસ્તોની હાલ હોસ્પિટલમાં ચાલી રહી છે. આજે કેન્દ્રીય રેલવે મંત્રી ઘટના સ્થળની મુલાકાત લે તેવી શકયતા છે. પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં બિકાનેર-ગુવાહાટી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક […]

ગુજરાત અને પશ્ચિમ બંગાળ સહિત છ રાજ્યોને કેન્દ્ર સરકારની રૂ. 3 હજાર કરોડની આર્થિક સહાય મંજૂર

દિલ્હીઃ ગુજરાત સહિત છ રાજ્યોને કેન્દ્ર સરકાર દ્વારા કુદરતી આફતોને પગલે રૂ. 3 હજાર કરોડથી વધારેની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે. આ રાજ્યો વાવાઝોડા ઉપર પૂર અને ભુસ્ખલનને પગલે કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સહાય મંજુર કરાઈ છે.  અગાઉ ગુજરાત અને પશ્ચિમ બંગાળને વાવઝાડાને પગલે આર્થિક મદદ કરવામાં આવી હતી. આમ કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય […]

પશ્ચિમ બંગાળઃ ઓમિક્રોન સંક્રમણ વિદેશથી ફ્લાઈટમાં આવેલા પ્રવાસીઓના કારણે ફેલાયોનો મમતા બેનર્જીનો આક્ષેપ

દિલ્હીઃ દેશમાં ઓમિક્રોનના સંકટ વચ્ચે કોરોનાના કેસોમાં રેકેટ ગતિએ વધારો થયો છે. દિલ્હી અને મુંબઈમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. દરમિયાન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને કોરોના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્રએ એવા દેશોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવો જોઈએ જ્યાં […]

બંગાળમાં કિશોરોના વેક્સિનેશનની ‘મહાઝુંબેશ’, 1 મહિનામાં 48 લાખ કિશોરોને અપાશે કોવિડ વેક્સિન

બંગાળમાં કિશોરોના રસીકરણની મહાઝુંબેશ 1 મહિનામાં 15-18 વર્ષની વય જૂથના 48 લાખ કિશોરોને અપાશે વેક્સિન આ માટે બંગાળમાં આરોગ્ય અધિકારીઓ, આરોગ્ય સચિવની બેઠક યોજાઇ નવી દિલ્હી: દેશભરમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે પશ્વિમ બંગાળમાં પણ ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે. આ વચ્ચે પશ્વિમ બંગાળ સરકારે આગામી વર્ષે 3 જાન્યુઆરીથી 15 થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code