1. Home
  2. Tag "west bengal"

પશ્વિમ બંગાળ હિંસા: રાષ્ટ્રીય માનવાધિકાર પંચની ટીમે ઘટનાઓની તપાસ શરૂ કરી

બંગાળના સીએમ મમતા બેનર્જીની મુશ્કેલી વધી રાષ્ટ્રીય માનવાધિકાર પંચે બંગાળમાં હિંસાની ઘટનાઓની તપાસ કરી શરૂ વિવિધ વિસ્તારોમાં થઇ રહી છે તપાસ નવી દિલ્હી: પશ્વિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપના કાર્યકારોને ટાર્ગેટ બનાવીને આચરવામાં આવેલી હિંસામાં હવે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધે તેવી સંભાવના છે. મમતા બેનર્જીની મુશ્કેલીઓ એટલે વધશે કે હિંસક […]

મમતા બેનર્જીને આંચકો, ચૂંટણી બાદની હિંસાની તપાસ માટે બની સમિતિ

મમતા બેનર્જીને લાગ્યો મોટો ઝટકો ચૂંટણી બાદ થયેલી હિંસાની હવે થશે તપાસ હિંસાની તપાસ માટે સમિતિનું ગઠન કરાયું નવી દિલ્હી: મમતા બેનર્જીને ઝટકો લાગ્યો છે. પશ્વિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસાની હવે તપાસ થશે. હકીકતમાં, હિંસાની તપાસ માટે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે સમિતિની રચના કરી છે. કોલકાત્તા હાઇકોર્ટના આદેશ બાદ આ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે, […]

OMG! અહીંયા ચાની 1 ચુસ્કી તમને રૂ.1000માં પડશે, ખિસ્સું હળવું કરવા રહેજો તૈયાર

કોલકાતામાં આ જગ્યાએ રૂ.1000માં મળે છે ચા અહીંયા રૂ.12થી લઇને રૂ.1000 સુધીની એક કપ ચા મળે છે આ ચા મોંઘી હોવાનું કારણ તેની ચા પત્તી છે કોલકાતા: ભારતમાં જો કોઇ સૌથી મહત્વનું અને અત્યંત લોકપ્રિય પીણું હોય તો તે ચા છે. ભારતમાં લાખો અને કરોડો લોકોની સવાર ચાની એક ચુસ્કી સાથે થતી હોય છે અને […]

પશ્ચિમ બંગાળમાં રાજકારણ વધુ ગરમાયું : મમતાનો સાથ છોડી ભાજપમાં જોડાયેલા 350 કાર્યકરોની ઘર વાપસી

કાર્યકરોએ પક્ષમાં પરત લેવા કરી હતી વિનંતી ટીએમસી કાર્યાલયની બહાર યોજ્યાં ધરણા ભાજપમાં જોડાયાની ભૂલ માનીને માંગી માફી કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો પક્ષ બલટો કરવાની તૈયારી કરી રહ્યાં છે. તાજેતરમાં જ ભાજપના નેતા મુકુંદ રોય ભાજપનો સાથ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયાં હતા. તેમજ ભાજપના કેટલાક ધારાસભ્યો અને સાંસદો […]

પ.બંગાળના રાજકારણમાં રાજકીય ભૂકંપના ભણકારાઃ BJPના કેટલાક MLA તૃણમૂલના સંપર્કમાં

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસનો વિજય થયો હતો અને મમતા બેનરજી ફરીથી મુખ્યમંત્રી બન્યાં છે. જો કે, આ ચૂંટણીમાં ભાજપ અને ટીએમસી(તૃણમૂલ કોંગ્રેસ) વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા કેટલાક તૃણમૂલના નેતાઓ મમતા બેનર્જીનો સાથ છોડીને ભાજપમાં જોડાયાં હતા. જો કે, વિધાનસભાની ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ખળભળાટ જોવા […]

દિગ્ગજ નેતા મુકુલ રોયની થશે TMCમાં ઘરવાપસી, ભાજપ છાવણીમાં સન્નાટો

  TMCમાંથી ભાજપમાં જોડાયેલા મુકુલ રોય ફરીથી TMCમાં જોડાશે તેઓ પોતાના પુત્ર શુભ્રાંશુ રોય સાથે TMCમાં સામેલ થશે તેઓ આજે સાંજે મમતા બેનર્જીને મળશે નવી દિલ્હી: પશ્વિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પરાજય બાદ અનેક નેતાઓ ભાજપ સાથેનો છેડો ફાડી રહ્યા છે. જો કે એક સમયે ટીએમસીમાં રહેલા અને ભાજપમાં જોડાયેલા રાજ્યના દિગ્ગજ નેતા અને ભાજપના […]

પશ્ચિમ બંગાળઃ વિધાનસભા ચૂંટણી પહેલા BJPમાં જોડાયેલા TMCના 30 નેતાઓની ઘરવાપસીની ઈચ્છા, મમતાનો નનૈયો

ટીએમસીના પૂર્વ નેતાએ મમતાને લખ્યો પત્ર પત્ર લખીને મમતાની માગી માફી ભાજપમાં જોડાવવાનો નિર્ણય ખોટો હોવાનું કહ્યું દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપની વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. વિધાનસભાની ચૂંટણી પૂર્વે ટીએમસીના કેટલાક નેતાઓ ભાજપમાં જોડાયાં હતા. જો કે, વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીનો વિજય થયો હતો અને મમતા બેનર્જી […]

પશ્ચિમ બંગાળથી ચાર મહિનામાં 100 કિમીનો પ્રવાસ ખેડી વાઘ બાંગ્લાદેશ પહોંચ્યો

દિલ્હીઃ વાઘના કુદરતી નિવાસસ્થાન તરીકે જાણીતા સુંદર વનનો વાઘ 100 કિમીનું અંતર કાપીને બાંગ્લાદેશ પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે. પશ્ચિમ બંગાળના વન વિભાગે સુંદરવનના એક વાઘને રેડિયોકોલર લગાવ્યું હતું. દરમિયાન આ વાઘ ચાર મહિનામાં લગભગ 100 કિમીનું અંતર કાપીને બાંગ્લાદેશની સીમામાં પ્રવેશ કરી લીધો હોવાનું જાણવા મળે છે. વનવિભાગના જણાવ્યા અનુસાર નર વાઘને ગત […]

પશ્ચિમ બંગાળમાં વેક્સિનેશન સર્ટિફિકેટ ઉપર હવે CM મમતા બેનર્જીનો ફોટો હશે

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારી નાથવા માટે રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન કોરોનાના રસીકરણ બાદ અપાતા સર્ટિફિકેટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાથી વિવાદ સર્જાયો હતો. તેમજ વિપક્ષ દ્વારા મોદી સરકારને ઘેરવાના પ્રયાસ કરાયો હતો. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં કોરોનાની રસી લેનારને આપવામાં આવતા સર્ટીફિકેટ ઉપર હવે મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ફોટો લગાવવાનો નિર્ણય લેવાયો છે. […]

બંગાળમાં હિંસા બાદ લોકો ઘરે પરત ફરી રહ્યા છે, પરંતુ હજુ પણ ડર યથાવત: રિપોર્ટ

કોલકત્તા:  આજથી એક મહિના પહેલા બંગાળમાં થયેલી હિંસાના કારણે સમગ્ર રાજ્યમાં અસર જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકોના ઘર લૂંટી લેવામાં આવ્યા, લોકો પર રોડ પર ખુલેઆમ હૂમલા થયા એવામાં મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ બચાવવા માટે સ્થાળાંતર કર્યું હતુ. હવે કોલકત્તા હાઈકોર્ટની દખલ બાદ આ લોકો પોતાના રહેઠાણ પર પરત ફરી રહ્યા છે. હિંસાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code