1. Home
  2. Tag "west bengal"

કોરોનાના વધતા કહેરને લઈને પશ્વિમબંગાળે માર્ગદર્શિકા જાહેર કરી

પશ્વિમ બંગાળમાં કોરોનાનો કહેર માર્ગદર્શિકા જારી કરવામાં આવી કોલકાતાઃ- દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે  પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે રાજ્યના ઘણા જિલ્લાઓમાં કોરોના પોઝિટિવ રેટનો આંકડો 10 ટકાને વટાવી ગયો છે. પશ્વિમબંગાળ  રાજ્યમાં ફેલાતા આ વાયરસને જોતા હવે સરકારે એડવાઈઝરી જારી કરી છે. જેમાં જનતા માટે કેટલાક […]

પશ્વિમબંગાળમાં ગરમીના પ્રકોપને કારણે શાળાઓ અને કોલેજ 23 એપ્રિલ સુઘી બંધ, અભ્યાસક્રમને લઈને ચિંતા વ્યક્ત કરતા શિક્ષકો

પશ્વિમ બંગાળમાં ગરમીનો કહેર શાળાઓ કોલેજો 21 એપ્રિલ સુધી બંધ શિક્ષકોએ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ચિંતા જતાવી કોલકાતોઃ- દેશભરમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે, કેટલાક રાજ્યોમાં ગરમીનો પારો 40ને પાર પહોંચતા જીવન મુશ્કેલ બન્યું છે તાજેતરમાં મહારાષ્ટ્રમાં એક સભામાં ગરમીના કારણએ 11 લોકોના મોત થયા હતા ત્યારે પશdવિમ બંગાNમાં પણ ગરમીએ કહેર ફેલાવ્યો છે જેને જોતા શાળાઓ […]

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે કેન્દ્ર સરકાર સામે ધરણા કરશે

મમતા બેનર્જી આજે ધરણા પર બેસશે કેન્દ્ર સરકાર સામે ધરણા પર બેસશે ટીએમસી સાંસદ પણ વિરોધ પ્રદર્શન કરશે 48 કલાક સુધી કરશે વિરોધ પ્રદર્શન  કોલકતા:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે કેન્દ્ર સરકાર સામે ધરણા પર બેસશે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બુધવારે બપોરથી 48 કલાક સુધી વિરોધ પ્રદર્શન કરશે.ટીએમસી સાંસદ પણ વિરોધ પ્રદર્શન કરશે. સીએમ […]

બંગાળમાં એડેનોવાયરસનો વર્તાતો કહેર – બીમાર બાળકોની સંખ્યા 12 હજારને પાર, અત્યાર સુધી 145 જેટલા બાળકોના મોત

બંગાળમાં એડેનોવાયરસનો  કહેર  બીમાર બાળકોની સંખ્યા 12 હજારને પાર અત્યાર સુધી 145 જેટલા બાળકોના મોત કોલકાતાઃ- પશ્વિમબંગાળમાં બાળકોમાં ફેલાતો રોગ એડોનાવાયરસે હાહાકાર માચ્વ્યો છે ,છેલ્લા કેટલાક મહિનાઓમાં 140થી વધુ બાળકોને આ વાયરસ ભડખી ગયો છે ત્યારે હજી પણ તે અટકવાનું નામ લઈ રહ્યો નથી.આ સાથે જ બીમાર બાળકોની સંખ્યા સતત વધતી જ જઈ રહી છે […]

કોલકાતાની આજુબાજૂ આલેવા છે સુંદર હીલ સ્ટેશનો, તમે પણ આ હિલસ્ટેશનોની ચોક્કસ લો મુલાકાત

આજકાલ દરેક લોકોને સારુ ખાવું અને ઉફરવું તથા ફોટોગ્રાફી કરવી જાણે શોખ બની ગયો છે,ફરવાના શોખીનો અનેક શહેરોમાં ફરે છે,કેચટલાક રાજ્યની બહાર તો કેટલાક દેશની બહાર પણ ફરવા જાય છે. પણ જો તમે પશ્વિમ બંગાળની મુલાકાત કરવા જઈ રહ્યા છઓ તો કોલકાતા સિવાય અહીયાનું એક હિલ સ્ટેશન ખૂબ જ જાણીતું છે,અહીના મનમોહક દ્રર્શ્યો તમે તમારા […]

પશ્ચિમ બંગાળઃ બાંગ્લાદેશ સરહદ પાસેથી સુરક્ષા જવાનોએ 1.43 કરોડના સોનાના બિસ્કીટ પકડ્યાં

નવી દિલ્હીઃ BSFએ ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પાસેથી રૂ. 1.43 કરોડની કિંમતના સોનાના 23 બિસ્કિટ જપ્ત કર્યા હતા. દાણચોર આ બિસ્કિટને બાંગ્લાદેશથી ભારતમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સુરક્ષા જવાનોને જોઈને દાણચોર સોનાના બિસ્કટ ફેંકીને પગત બાંગ્લાદેશ તરફ ભાગી ગયો હતો. દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરના પ્રવક્તાએ જણાવ્યું કે, 107મી કોર્પ્સના જવાનો બોર્ડર આઉટપોસ્ટ માલિદા, સરહદ પર તૈનાત […]

બંગાળઃ કલ્યાણી બોર્ડર પોસ્ટ પાસે તળાવમાંથી રૂ. 2.57 કરોડના સોનાના બિસ્કીટ જપ્ત કરાયાં

કોલકતાઃ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં BSFએ કલ્યાણી બોર્ડર પોસ્ટ વિસ્તારમાં એક તળાવમાંથી રૂ. 2.57 કરોડના સોનાના બિસ્કિટ જપ્ત કર્યા હતા. બીએસએફના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોક્કસ માહિતીના આધારે બીએસએફની એક ટીમે સોનું શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા એજન્સીએ દામચોરને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. BSFએ જણાવ્યું હતું કે, “તળાવમાંથી […]

પ.બંગાળમાં ISISના બે આતંકવાદીના કેસમાં મધ્યપ્રદેશનું કનેકશન સામે આવ્યું, વધુ એકની ધરપકડ

નવી દિલ્હીઃ કોલકાતામાંથી આઈએસઆઈએસ સાથે જોડાયેલા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરીને પૂછપરછ કરતા તપાસનો રેલો મધ્યપ્રદેશ સુધી પહોંચ્યો હતો. બંગાળ પોલીસે મધ્યપ્રદેશમાંથી પણ આઈએસઆઈએસના વધુ એક આતંકવાદીની ધરપકડ કરી હતી. કોલકતામાંથી પકડાયેલા બંને આરોપીઓ યુવાનોને ગેરમાર્ગે દોરીને આતંકવાદી પ્રવૃતિમાં સામેલ કરતા હતા એટલું જ નહીં તેમણે હથિયાર પણ સપ્લાય કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું […]

PM મોદીએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી ઉપસ્થિત ન રહેવા અંગે પ.બંગાળની જનતાની માફી માંગી

અમદાવાદઃ PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળને પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટમાં આપી હતી. મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ સિવાય પીએમએ બંગાળમાં 7800 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. વંદે ભારત ટ્રેન હાવડા-ન્યૂ જલપાઈગુડી રૂટ પર દોડશે. હાવડા સ્ટેશન પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. […]

દીકરા તરીકે ફરજ નિભાવ્યા બાદ નરેન્દ્ર મોદીએ PM તરીકે કર્તવ્ય નિભાવ્યું, પ.બંગાળમાં વિકાસના કાર્યોનું લોકાર્પણ

નવી દિલ્હીઃ અમદાવાદમાં માતા હિરાબાનું નિધન થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ માર્ગે અમદાવાદ દોડી આવ્યાં હતા અને માતાના અંતિમ દર્શન કર્યાં હતા. તેમજ માતાની અંતિમયાત્રામાં જોડાવા ઉપરાંત મુખાગ્નિ આપી હતી. જે બાદ પરિવારજનોએ દુઃખની આ ઘડીમાં પણ પીએમ મોદીને દેશની સેવા કરવા માટે પ્રેરિત કરીને નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા વિનંતી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code