1. Home
  2. Tag "wheat"

જાહેર બજાર વેચાણ યોજના હેઠળ 25 લાખ મેટ્રિક ટન ઘઉંનું વેચાણ 1 ફેબ્રુઆરીથી શરૂ થશે

દિલ્હી:જાહેર બજાર વેચાણ યોજના (ઘરેલુ) હેઠળ 25 લાખ મેટ્રિક ટન ઘઉંનું વેચાણ 1 ફેબ્રુઆરી, 2023થી શરૂ થશે.જેના માટે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ની પ્રાદેશિક કચેરીઓ દ્વારા ટેન્ડર અપલોડ કરવામાં આવ્યા. ઘઉંનો સ્ટોક ખરીદવા ઇચ્છુક ખરીદદારો એફસીઆઇના ઇ-ઓક્શન સેવા પ્રદાતા “એમ-જંકશન સર્વિસીસ લિમિટેડ” (https://www.valuejunction.in/fci/) સાથે પોતાને જોડે છે અને સ્ટોક માટે બોલી લગાવી શકે છે. આદેશ અનુસાર, કોઈપણ […]

ભારતે અત્યાર સુધીમાં 40,000 મેટ્રિક ટનથી વધુ ઘઉં અફઘાનિસ્તાન મોકલ્યા

અફઘાનિસ્તાનની માનવતાવાદી સહાયમાં ભારત આગળ અત્યાર સુધીમાં 40 હજાર મેટ્રિક ટન ઘઉં મોકલવામાં આવ્યા દિલ્હી:ભારત આર્થિક સંકટનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનને અનાજ અને દવાઓના રૂપમાં સતત માનવતાવાદી સહાય પૂરી પાડી રહ્યું છે.ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાન શાસનની સ્થાપના થયા બાદ પણ ભારત તરફથી મદદ શરૂ છે.ભારતે તેની સહાયતા અભિયાનના ભાગરૂપે અત્યાર સુધીમાં 40,000 મેટ્રિક ટનથી વધુ […]

ઘઉં બાદ હવે મેદા અને સોજીના નિકાસ ઉપર આકરા પ્રતિબંધ

નવી દિલ્હીઃ ઘઉંના લોટની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ કેન્દ્ર સરકારે મેદા અને સોજીની નિકાસ પર નિયંત્રણો લાદવાનું વિચારી રહી છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય 14 ઓગસ્ટ 2022થી લાગુ કરવામાં આવશે. ઘઉં અને લોટની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ છેલ્લા બે મહિનામાં મેદા અને સોજીની નિકાસમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. જેના કારણે આ નિર્ણય લેવામાં […]

ઘઉં પછી હવે ખાંડને લઈને સરકાર એક્શનમાં,નિકાસને 1 કરોડ ટન સુધી મર્યાદિત કરવાની યોજના

ઘઉં પછી હવે ખાંડને લઈને સરકાર એક્શનમાં નિકાસને 1 કરોડ ટન સુધી મર્યાદિત કરવાની યોજના ભારત વિશ્વમાં ખાંડનો બીજો સૌથી મોટો ઉત્પાદક-નિકાસકાર દેશ દિલ્હી:પૂરતા પ્રમાણમાં સ્થાનિક પુરવઠો સુનિશ્ચિત કરવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે સરકાર છ વર્ષમાં પ્રથમ વખત ખાંડની નિકાસ 1 કરોડ ટન સુધી મર્યાદિત કરી શકે છે.સરકારી સૂત્રોએ આ માહિતી આપી છે. સુગર […]

ઘઉંના નિકાસની પ્રતિબંધના નોટીફિકેશનમાં સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપી

નવી દિલ્હીઃ સરકારે ઘઉંની નિકાસને પ્રતિબંધિત કરવા અંગેના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT), ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ દ્વારા જારી કરાયેલા તેના 13મી મેના આદેશમાં થોડી છૂટછાટ જાહેર કરી છે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં પણ ઘઉંના કન્સાઈનમેન્ટને તપાસ માટે કસ્ટમ્સને સોંપવામાં આવ્યા છે અને 13 મે 2022ના રોજ અથવા તે પહેલાં તેમની સિસ્ટમમાં […]

ભારતની નિકાસ વધી,હવે ઈજિપ્તમાં ભારત 10 લાખ ટન ઘઉં મોકલશે

ભારત ઈજિપ્તને કરશે ઘઉંની નિકાસ 10 લાખ ટન ઘઉં ભારતથી થશે નિકાસ ભારતની નિકાસમાં થયો વધારો દિલ્હી:ભારત સરકાર દ્વારા હવે દેશની નિકાસને વધારવા માટેના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા હવે મોટી સંખ્યામાં ઈજિપ્તમાં ઘઉંની નિકાસ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટના કહેવા પ્રમાણે ભારત સરકાર ઈજિપ્તને 10 લાખ ટન ઘઉંની નિકાસ કરશે. ભારત […]

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડમાં ઘઉંની આવક શરૂ, ગતવર્ષ કરતા વધુ ભાવ મળતા ખેડુતો ખૂશ

રાજકોટઃ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડમાં ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે. રાજકોટના બેડી યાર્ડમાં છેલ્લા 15 દિવસમાં 46,950 ક્વિન્ટલ ઘઉંની આવક થઇ છે. આમાં લોકવન અને ટુકડા બન્ને ઘઉંનો સમાવેશ થઈ જાય છે. લોકવન કરતા ટુકડા ઘઉંની આવક 24,500 ક્વિન્ટલ વધુ નોંધાઈ છે. જોકે એપ્રિલ બાદ હજુ આ આવક વધવાની સંભાવના વેપારીઓએ વ્યક્ત કરી છે. અત્યારે 20 […]

અફઘાનિસ્થાનઃ પાકિસ્તાને ઘઉંની મોકલેલી મદદથી તાલિબાની અધિકારીઓ નારાજ

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં લોકો ગંભીર માનવતાવાદી સંકટનો સામનો કરી રહ્યા છે. અહીં ખોરાકની અછત એક મોટી સમસ્યા છે. ભારત અફઘાનિસ્તાનને સતત મદદ કરી રહ્યું છે. ભારતે 2,000 મેટ્રિક ટન ઘઉંનો બીજો માલ પાકિસ્તાની ભૂમિ માર્ગે અફઘાનિસ્તાન મોકલ્યો હતો. પાકિસ્તાને પણ ભારતની દેખાદેખીમાં અફઘાનિસ્તાનને મદદ મોકલી છે. પરંતુ પાકિસ્તાને મોકલેલા ઘઉંના કન્સાઈનમેન્ટે લઈને નારાજગી વ્યક્ત કરી […]

ગીર સોમનાથમાં આ વર્ષે ઘઉંનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના

કમોસમી વરસાદને કારણે ઘઉંના પાકને નુકશાન ફગ અને રાત્રડ સહિત અન્ય રોગો જોવા મળ્યા ઘઉંના ઉત્પાદનમાં જોવા મળી શકે છે ઘટાડો ગીર સોમનાથ: જિલ્લામાં ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું હતું. ખેડૂતોએ ઘઉં, ચણા, બાજરી, ધાણા જેવા પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકમાં ફગ અને રાત્રડ સહિત અન્ય […]

બનાસકાંઠામાં માવઠાંએ ઘઉંની વાવણીનું સમયપત્રક ખોરવી નાંખ્યું, હવે પખવાડિયા બાદ વાવેતર

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં માવઠું પડ્યું હતું તેના લીધે  ખેતરોમાં પાણી ભરાયેલા હોય તેનો ભેજ ઓછો થતાં 15 દિવસનો સમય લાગે તેમ હોવાથી આ વખતે ઘઉંનું વાવેતર 15 દિવસ પાછું ઠેલાશે. જિલ્લામાં રવિ સીઝનમાં કુલ 70,000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થાય છે, હાલમાં 12479 હેક્ટરમાં વાવેતર થયું છે. ખેડુતોએ રવિ સીઝનમાં ઘઉંના વાવેતરની તૈયારીઓ પણ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code