1. Home
  2. Tag "wheat"

સરકારે આપ્યા સારા સમાચાર,લોટના ભાવમાં પ્રતિ કિલો 5-7 રૂપિયાનો ઘટાડો

મુંબઈ:રિટેલ ફુગાવો ફરી એકવાર 6 ટકાને પાર કરી ગયો છે. આંકડા દર્શાવે છે કે જાન્યુઆરીમાં ખાદ્યપદાર્થો મોંઘા થયા છે.પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં લોટના ભાવમાં ઘટાડો થયો છે. લગભગ એક વર્ષથી વધી રહેલા લોટના ભાવ છેલ્લા 15 દિવસમાં 6 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયા છે.બજારના જાણકારોનું કહેવું છે કે આગામી 10 દિવસમાં લોટના ભાવમાં પ્રતિ […]

FCI સ્ટોકમાંથી 30 LMT ઘઉં છુટા કરશે, પ્રજાની સુખાકારી માટે લેવાયા પગલા

નવી દિલ્હીઃ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે ઘઉં અને લોટના ભાવમાં ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે, નાણાં મંત્રાલય સાથે પરામર્શ કરીને નિર્ણય લીધો છે કે, RMS 2023-24 સહિત OMSS હેઠળ ઘઉંના વેચાણ માટે અનામત ભાવ કોઇપણ પરિવહન ખર્ચના ઘટક વગર FAQ રૂ. 2350/ક્વિન્ટલ (સમગ્ર ભારતમાં) અને URS ઘઉં માટે રૂ. 2300/ક્વિન્ટલ (સમગ્ર ભારતમાં) રહેશે. આનાથી દેશના […]

ભારતીય ખાદ્ય નિગમ દ્વારા ઈ-ઓક્શનના પ્રથમ દિવસે 8.88 LMT ઘઉંનું વેચાણ થયું

દિલ્હી:ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ 1લી ફેબ્રુઆરી 2023ના રોજ પ્રથમ ઈ-ઓક્શનમાં ઓપન માર્કેટ સેલ સ્કીમ (ડોમેસ્ટિક) હેઠળ વિવિધ માર્ગો દ્વારા સેન્ટ્રલ પૂલ સ્ટોકમાંથી ઘઉંના ઈ-ઓક્શન માટે નિર્ધારિત 25 LMT ઘઉંના સ્ટોકમાંથી 22.0 LMT ઓફર કર્યા હતા.પ્રથમ ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે 1100 બિડર્સ આગળ આવ્યા હતા.22 રાજ્યોમાં હરાજી પ્રથમ દિવસે 8.88 LMT જથ્થાનું વેચાણ થયું હતું. રાજસ્થાનમાં, […]

પાકિસ્તાનમાં 2.37 મિલિયન મેટ્રીક ટન ઘઉંની અછત, લોકો લોટ લેવા કલાકો લાઈનમાં ઉભા રહેવા મજબુર બન્યાં

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં તોતીંગ વધારો થયો છે. બીજી તરફ ઘઉંના લોટને લઈને પ્રજા ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. એટલું જ નહીં ઘઉંના લોટની બોરીઓ લેવા માટે લોકો લાંબી લાઈનો લગાવે છે. પાકિસ્તાનમાં ઉભી થયેલી પરિસ્થિતિને નાણા મંત્રી અલ્લાહની મરજી કહીને સરકારનો બચાવ […]

જાહેર બજાર વેચાણ યોજના હેઠળ 25 લાખ મેટ્રિક ટન ઘઉંનું વેચાણ 1 ફેબ્રુઆરીથી શરૂ થશે

દિલ્હી:જાહેર બજાર વેચાણ યોજના (ઘરેલુ) હેઠળ 25 લાખ મેટ્રિક ટન ઘઉંનું વેચાણ 1 ફેબ્રુઆરી, 2023થી શરૂ થશે.જેના માટે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ની પ્રાદેશિક કચેરીઓ દ્વારા ટેન્ડર અપલોડ કરવામાં આવ્યા. ઘઉંનો સ્ટોક ખરીદવા ઇચ્છુક ખરીદદારો એફસીઆઇના ઇ-ઓક્શન સેવા પ્રદાતા “એમ-જંકશન સર્વિસીસ લિમિટેડ” (https://www.valuejunction.in/fci/) સાથે પોતાને જોડે છે અને સ્ટોક માટે બોલી લગાવી શકે છે. આદેશ અનુસાર, કોઈપણ […]

ભારતે અત્યાર સુધીમાં 40,000 મેટ્રિક ટનથી વધુ ઘઉં અફઘાનિસ્તાન મોકલ્યા

અફઘાનિસ્તાનની માનવતાવાદી સહાયમાં ભારત આગળ અત્યાર સુધીમાં 40 હજાર મેટ્રિક ટન ઘઉં મોકલવામાં આવ્યા દિલ્હી:ભારત આર્થિક સંકટનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનને અનાજ અને દવાઓના રૂપમાં સતત માનવતાવાદી સહાય પૂરી પાડી રહ્યું છે.ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાન શાસનની સ્થાપના થયા બાદ પણ ભારત તરફથી મદદ શરૂ છે.ભારતે તેની સહાયતા અભિયાનના ભાગરૂપે અત્યાર સુધીમાં 40,000 મેટ્રિક ટનથી વધુ […]

ઘઉં બાદ હવે મેદા અને સોજીના નિકાસ ઉપર આકરા પ્રતિબંધ

નવી દિલ્હીઃ ઘઉંના લોટની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ કેન્દ્ર સરકારે મેદા અને સોજીની નિકાસ પર નિયંત્રણો લાદવાનું વિચારી રહી છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય 14 ઓગસ્ટ 2022થી લાગુ કરવામાં આવશે. ઘઉં અને લોટની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ છેલ્લા બે મહિનામાં મેદા અને સોજીની નિકાસમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. જેના કારણે આ નિર્ણય લેવામાં […]

ઘઉં પછી હવે ખાંડને લઈને સરકાર એક્શનમાં,નિકાસને 1 કરોડ ટન સુધી મર્યાદિત કરવાની યોજના

ઘઉં પછી હવે ખાંડને લઈને સરકાર એક્શનમાં નિકાસને 1 કરોડ ટન સુધી મર્યાદિત કરવાની યોજના ભારત વિશ્વમાં ખાંડનો બીજો સૌથી મોટો ઉત્પાદક-નિકાસકાર દેશ દિલ્હી:પૂરતા પ્રમાણમાં સ્થાનિક પુરવઠો સુનિશ્ચિત કરવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે સરકાર છ વર્ષમાં પ્રથમ વખત ખાંડની નિકાસ 1 કરોડ ટન સુધી મર્યાદિત કરી શકે છે.સરકારી સૂત્રોએ આ માહિતી આપી છે. સુગર […]

ઘઉંના નિકાસની પ્રતિબંધના નોટીફિકેશનમાં સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપી

નવી દિલ્હીઃ સરકારે ઘઉંની નિકાસને પ્રતિબંધિત કરવા અંગેના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT), ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ દ્વારા જારી કરાયેલા તેના 13મી મેના આદેશમાં થોડી છૂટછાટ જાહેર કરી છે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં પણ ઘઉંના કન્સાઈનમેન્ટને તપાસ માટે કસ્ટમ્સને સોંપવામાં આવ્યા છે અને 13 મે 2022ના રોજ અથવા તે પહેલાં તેમની સિસ્ટમમાં […]

ભારતની નિકાસ વધી,હવે ઈજિપ્તમાં ભારત 10 લાખ ટન ઘઉં મોકલશે

ભારત ઈજિપ્તને કરશે ઘઉંની નિકાસ 10 લાખ ટન ઘઉં ભારતથી થશે નિકાસ ભારતની નિકાસમાં થયો વધારો દિલ્હી:ભારત સરકાર દ્વારા હવે દેશની નિકાસને વધારવા માટેના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા હવે મોટી સંખ્યામાં ઈજિપ્તમાં ઘઉંની નિકાસ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટના કહેવા પ્રમાણે ભારત સરકાર ઈજિપ્તને 10 લાખ ટન ઘઉંની નિકાસ કરશે. ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code