ઈન્ડિયા સ્કિલ રિપોર્ટઃ- રોજગાર યોગ્ય યુવાનોની સંખ્યા માત્રને માત્ર 48.7 ટકા – શું આ યુવાઓમાં સ્કિલનો અભાવ દર્શાવે છે?
ઈન્ડિયા સ્કિલ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો રોજગાર યોગ્ય યુવાનોની સંખ્યા માત્રને માત્ર 48.7 ટકા જ દિલ્હીઃ- દેશભરમાં યુવાઓ બેરોજગાર છે એવી ઘણી વાતો સાંભળી હશે પરંતુ હવે એક એવી વાત સામે આવી છે કે આ બેરોજગારી પાછળ નોકરીઓનો અભાવ એ યુવાઓની સ્કિલનો અભાવ પણ દર્શાવે છે, બેરોજગારી, કૌશલ્યોનો અભાવ, ભરતી એ એવા કેટલાક શબ્દો […]