1. Home
  2. Tag "who"

ઈન્ડિયા સ્કિલ રિપોર્ટઃ- રોજગાર યોગ્ય યુવાનોની સંખ્યા માત્રને માત્ર 48.7 ટકા – શું આ યુવાઓમાં સ્કિલનો અભાવ દર્શાવે છે?

ઈન્ડિયા સ્કિલ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો રોજગાર યોગ્ય યુવાનોની સંખ્યા માત્રને માત્ર 48.7 ટકા જ   દિલ્હીઃ- દેશભરમાં યુવાઓ બેરોજગાર છે એવી ઘણી વાતો સાંભળી હશે પરંતુ હવે એક એવી વાત સામે આવી છે કે આ બેરોજગારી પાછળ નોકરીઓનો અભાવ એ યુવાઓની સ્કિલનો અભાવ પણ દર્શાવે છે, બેરોજગારી, કૌશલ્યોનો અભાવ, ભરતી એ એવા કેટલાક શબ્દો […]

વેક્સિન લઇને ચૂકેલા અને સંક્રમિત થઇ ચૂકેલાને ઓમિક્રોન સંક્રમિત કરી શકે છે: WHO

ઓમિક્રોન વેરિએન્ટને લઇને WHOની ચેતવણી રસી લઇ ચૂકેલા તથા સંક્રમિત થઇ ચૂકેલાને ફરી સંક્રમિત કરી શકે છે બેદરકારી ભારે પડી શકે છે નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાથી આવેલો કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આશંકા વ્યક્ત કરી છે. ઓમિક્રોન વેરિએન્ટ વિશે વાત કરતા સંગઠને કહ્યું કે, પ્રારંભિક ડેટાથી માલુમ પડે છે કે, ઓમિક્રોન પહેલા […]

WHO  એ કોરોનાના નવા વેરિએન્ટ B.1.1.529 નું નામ બદલીને  ‘એમિક્રોન’ પાડ્યું

કોરોનાના નવા વેરિએન્ટનું નામ એમિક્રોન રાખવામાં આવ્યું દક્ષિણ આફ્રીકાના દેશોમાં મળી આવ્યા છે આ વેરિએન્ટના કેસો દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોના વાયરસનું જોખમ ફરી એક વખત મંડળાઈ રહ્યું છે.કોરોનાનું સંક્રમણ હજી ઓછો થયુ નથી. અમેરિકા અને યુરોપિયન દેશો કોરોનાની ચોથી થી પાંચમી તરંગની ઝપેટમાં આવી ચૂક્યા છે. તે જ સમયે, આફ્રિકન દેશ બોત્સ્વાનામાં જોવા મળતા કોરોનાના નવા […]

કોરોનાના કહેરનો સામનો કરી રહેલા યુરોપમાં સ્થિતિ ગંભીર, WHOએ આ શિયાળામાં 22 લાખ લોકોના મોતની આશંકા વ્યક્ત કરી

કોરોનાના કેસમાં ફરીથી વધારો યુરોપમાં જોવા મળી ગંભીર સ્થિતિ શિયાળામાં 22 લાખ લોકોના મોતની શંકા દિલ્હી:દુનિયાના ઘણા ભાગોમાં કોરોના વાયરસ મહામારીનો કહેર હજુ પણ યથાવત છે. યુરોપ તેમાંથી એક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ મંગળવારે કહ્યું છે કે,યુરોપ હજુ પણ કોરોનાની પકડમાં છે અને જો સ્થિતિ આવી જ રહી તો આ શિયાળામાં આ મહાદ્વીપમાં મૃત્યુઆંક 22 […]

અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજને કારણે ખાદ્ય સંકટ વિકટ બન્યું, 10 લાખ બાળકો ભૂખમરાનો શિકાર બનશે

અફઘાનિસ્તાનમાં ઘેરુ બન્યું ખાદ્ય સંકટ 10 લાખ બાળકો ભૂખમરાને કારણે મરે તેવી વકી 32 લાખ અફઘાની બાળકો વિકટ કુપોષણનો ભોગ બનશે નવી દિલ્હી: અફઘાનિસ્તાનને તાલિબાને બાનમાં લીધા બાદ ત્યાં દિન પ્રતિદીન સ્થિતિ વધુ વણસી રહી છે. ભૂખમરો, આર્થિક સંકટનું પણ સંકટ તોળાઇ રહ્યું છે. યુદ્વગ્રસ્ત તાલિબાનમાં લાખોની સંખ્યામાં બાળકો આ વર્ષના અંત સુધીમાં ભૂખમરાને કારણે […]

WHO દ્વારા કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગને નહી મળી મંજૂરી ,વધુ ડેટા જારી કરવા જણાવાયુ, હવે આગામી બેઠક 3 નવેમ્બરના રોજ થશે

કોવેક્સિનને ડબલ્યૂએચઓ દ્વારા નહી મળી મંજીરી કંપનીને વધુ ટેડા એકત્રિત કરવા જણાવાયુંટ હવે આ મામલે 3 નવેમ્બરના રોજ બેઠક યોજાશે   દિલ્હીઃ-વિશઅવભરમાં કોરોના મહામારીની લડતમાં કોરોના સામે વેક્સિનને મહત્વોનો ફાળો આપ્યો છે, ત્યારે હવે  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ટેકનિકલ એડવાઈઝરી કમિટીએ મંગળવારે દેશની કોરોનાની રસી કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરીની સમીક્ષા કરી હતી. આ બેઠક દરમિયાન, […]

શું ભારતની વેક્સિનને મળશે આંતરરાષ્ટ્રીય માન્યતા? આજે WHOની બેઠકમાં લેવાશે નિર્ણય

ભારતની કોવેક્સિનને આંતરરાષ્ટ્રીય મંજૂરી પર આજે લેવાશે નિર્ણય WHOની આજની બેઠકમાં તેને લઇને નિર્ણય લેવાશે આજની બેઠકમાં, સમિતિના નિષ્ણાતો તેમના અભિપ્રાય આપશે નવી દિલ્હી: ભારતમાં નિર્મિત Covaxinને લઇને આજે આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્ણય લેવાશે. આજે WHOની બેઠકમાં આ વેક્સિનની આંતરરાષ્ટ્રીય માન્યતાને લઇને નિર્ણય લેવામાં આવશે. આ અંગે WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું હતું કે, […]

Covaxin ના ઈમરજન્સી ઉપયોગને મળી શકે છે મંજૂરી, WHO આ તારીખે કરશે બેઠક  

 26 ઓક્ટોબરના રોજ WHO ની બેઠક Covaxin ના ઈમરજન્સી ઉપયોગને મળી શકે છે મંજૂરી WHO ના ચીફ સાઈટીસ્ટએ આપી માહિતી   દિલ્હી:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ભારતની કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ પર વિચાર કરવા માટે 26 ઓક્ટોબરે ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપની બેઠક યોજવા જઈ રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ સાઈટીસ્ટ સૌમ્યા સ્વામીનાથને આ અંગે માહિતી આપી. તેમણે કહ્યું […]

WHOની કોરોના ઉત્પત્તિને લઇને ચીનમાં ફરી તપાસની તૈયારી, ચીને WHOને ધમકાવ્યું

કોરોના ઉત્પત્તિ માટે ચીનમાં બીજી વાર તપાસની WHOની તૈયારી તપાસની તૈયારી કરી રહેલા WHOને ચીને આપી ધમકી WHOની તપાસ સંભવિત રાજકીય જોડતોડથી પ્રેરિત છે નવી દિલ્હી: સમગ્ર વિશ્વ કોરોના મહામારી માટે ચીનને જવાબદાર ગણી રહ્યું છે અને ચીનના વુહાનથી જ કોવિડની ઉત્પત્તિ થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે વિશ્વ આરોગ્ય સંગઠન બીજી વખત ચીનમાં […]

WHOનો ચોંકાવનારો રિપોર્ટ, દર મિનિટે વાયુ પ્રદૂષણથી 13 લોકોનાં થાય છે મોત

વિશ્વમાં સતત વધતા વાયુ પ્રદૂષણથી મોતને લઇને ચોંકાવનારો રિપોર્ટ વિશ્વમાં વાયુ પ્રદૂષણને કારણે દર મિનિટે 13 લોકોનાં મોત લોકો સતર્ક નહીં થાય તો ગંભીર પરિણામો ભોગવવા પડશે નવી દિલ્હી: વિશ્વમાં સતત વધતા ભૌતિકવાદ, ઔદ્યોગિક એકમોની ભરમાર, સતત વધતા વાહનોને કારણે વિશ્વમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. વાયુ પ્રદૂષણને કારણે થતા મોતની સંખ્યા પણ સતત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code