1. Home
  2. Tag "who"

ભારતનો કોરોના સ્ટ્રેઇન B.1.617 બીજા 17 દેશોમાં મળી આવ્યો

વિશ્વ આરોગ્ય સંગઠને ઇન્ડિયન સ્ટ્રેઇન અંગે કર્યો ચોંકાવનારો દાવો બી. 1.617 તરીકે જાણીતો ઇન્ડિયન સ્ટ્રેઇન બીજા 17 દેશોમાં મળી આવ્યો વિશ્વ આરોગ્ય સંગઠને તેને વેરીઅન્ટ્સ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે વર્ગીકૃત કર્યો નવી દિલ્હી: વિશ્વ આરોગ્ય સંગઠને ચોંકાવનારો દાવો કરતા કહ્યું છે કે, બી. 1.617 તરીકે અથવા ડબલ મ્યુટન્ટ તરીકે જાણીતો બનેલો ઇન્ડિયન સ્ટ્રેઇન બીજા 17 દેશોમાં […]

ભારતની સ્થિતિથી ચિંતિત છીએ, અમે 2600થી વધારે નિષ્ણાતોને ભારતીય અધિકારીઓ સાથે કામ કરવા કહ્યું છે: WHO

WHOના પ્રમુખે ભારતની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી WHO એ બધુ જ કરી રહ્યું છે, જે અમે કરી શકીએ છીએ: WHO અમે 2600થી વધારે નિષ્ણાતોને ભારતીય અધિકારીઓ સાથે કામ કરવા કહ્યું: WHO નવી દિલ્હી: સમગ્ર ભારતમાં કોરોના મહામારીની દહેશત યથાવત્ જોવા મળી રહી છે ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટ્રેડરોસ અધનોમ ઘ્રેબેસિયસે ભારતમાં જોવા મળેલી […]

વિશ્વ મેલેરિયા દિવસ-25 એપ્રિલ

(મિતેષભાઈ સોલંકી) દર વર્ષે WHO દ્વારા 25-એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ ઉજ્વવામાં આવે છે. આ વર્ષની વિશ્વ મેલરિયા દિવસ ઉજવણીની થીમ “Reaching the Zero Malaria Target” છે. WHO કુલ અગિયાર કાયદેસર વૈશ્વિક જાહેર આરોગ્ય સંબંધિત અભિયાન ચલાવે છે તેમાંથી એક અભિયાન એટ્લે વિશ્વ મેલેરિયા દિવસ. વર્ષો પહેલા વિશ્વ મેલેરિયા દિવસને આફ્રિકન મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં […]

વૈશ્વિક આહાર નીતિ અહેવાલ

(મિતેષ સોલંકી) આંતરરાષ્ટ્રીય આહાર નીતિ સંશોધન સંસ્થા દ્વારા તાજેતરમાં વિયાશ્વિક આહાર નીતિ અહેવાલ જાહેર કરવામાં આવ્યો. આ વર્ષના પ્રકાશિત અહેવાલની થીમ – “Transforming Food Systems After COVID-19” હતી. COVID-19ના કારણે વિશ્વના મોટા ભાગમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને મોટાભાગની શાળાઓ તેમજ ડે કેર કેન્દ્રો ઘણા લાંબા સમય સુધી બંધ રાખવાની ફરજ પડી હતી. ઉપરોક્ત […]

WHOના મુખ્ય વૈજ્ઞાનિકની ચેતવણી: લૉકડાઉનના પરિણામો ભયાનક આવશે

ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર સ્વામીનાથને લોકડાઉન અંગે આપ્યું નિવેદન લોકડાઉનના પરિણામો ખૂબ ભયંકર આવશે નવી દિલ્હી: ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે જેના પગલે અનેક રાજ્યોમાં આંશિક લોકડાઉન કે પછી નાઇટ કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યો છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સંપૂર્ણ […]

વિશ્વ સ્વાસ્થ્ય દિવસ શા માટે ઉજવવામાં આવે છે,જાણો તેનો ઇતિહાસ

7 એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસની કરાઈ રહી છે ઉજવણી WHO ની સ્થાપના 7 એપ્રિલ 1948 ના રોજ થઇ હતી આ દિવસની થીમ ‘Building A Fairer, Healthier World’  દર વર્ષની જેમ આ વર્ષે પણ 7 એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેનો હેતુ એ છે કે, વિશ્વમાં સારી સ્વાસ્થ્ય સુવિધાઓ સુધી લોકોની પહોંચ […]

કોરોના વાયરસના ઉત્પતિ સ્થાનને લઇને WHOએ આપ્યું આ નિવેદન

કોરોના વાયરસની ઉત્પતિને લઇને WHO કરી રહી છે અભ્યાસ જો કે હજુ સુધી તેના સ્ત્રોતને લઇને કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી તેના ઉત્પતિ સ્થાન માટે વધુ ગહન અભ્યાસની આવશ્યકતા: WHO નવી દિલ્હી: કોરોના વાયરસની ઉત્પતિને લઇને વૈશ્વિક આરોગ્ય સંગઠન તપાસ કરી રહ્યું છે પરંતુ વૈશ્વિક આરોગ્ય સંગઠનના નિષ્ણાંતોની ટીમને હજુ પણ આ વિષાણુના સ્ત્રોતને લઇને […]

“તમારા નેતૃત્વ હેઠળ 60 દેશોમાં કોરોનાની રસી ઉપલબ્ધ બની”, WHOના ચીફે PM મોદીની કરી પ્રશંસા

કોરોના વાયરસ સામેની લડતમાં ભારતની વૈશ્વિક સ્તરે નોંધપાત્ર ભૂમિકા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વડા ટેડ્રોસ ગેબ્રેયસસે પણ ભારતની કરી પ્રશંસા વિશ્વના અનેક દેશોને રસી પહોંચાડવા બદલ WHO ચીફે PM મોદીની કરી પ્રશંસા જીનેવા: કોરોના વાયરસ સામેની લડતમાં ભારતની નોંધપાત્ર અને મહત્વપૂર્ણ ભૂમિકાને લઇને વિશ્વ સ્વાસ્થય સંગઠન(WHO)ના ચીફ ટેડ્રોસ અધનો ગેબ્રેયસસે ભારતના પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી […]

કોરોનિલ અંગે બાબા રામદેવના દાવા પર WHOની સ્પષ્ટતા, આવી કોઇ દવા નથી કરી પ્રમાણિત

બાબા રામદેવની કોરોનિલ દવાને લઇને WHOની સ્પષ્ટતા અમે કોરોના માટે આવી કોઇ દવાને પ્રમાણિત કરી નથી WHOએ ટ્વીટરના માધ્યમથી આ સ્પષ્ટતા કરી, જો કે કોરોનિલનું નામ આપવાનું ટાળ્યું નવી દિલ્હી: બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બની છે. 19 ફેબ્રુઆરી, 2021ના રોજ પંતજલિ આયુર્વેદે કોરોનાની દવા કોરોનિલ લોન્ચ કરી હતી. આ દવાના […]

વિશ્વભરમાં ભારતમાં બનેલ રસીને ઉપયોગમાં લેવા WHOએ આપી મંજૂરી

ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નિર્મિત કોરોના વેક્સિનનો સમગ્ર વિશ્વમાં કરાશે ઉપયોગ ઓક્સફર્ડ તેમજ એસ્ટ્રાજેનેકાની વેક્સિનને ઉપયોગ માટે મંજૂરી અપાઇ છે આમાં સીરમ સંસ્થાની વેક્સિન તેમજ દક્ષિણ કોરિયાની એસ્ટ્રાજેનેકા-એસકેબાયોની રસી સામેલ લંડન: ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા નિર્મિત કોરોના રસી કોવિશિલ્ડનો ઉપયોગ હવે વિશ્વભરમાં કરવામાં આવશે. WHOના પ્રમુખે જાહેર કરેલા એક નિવેદન અનુસાર ઓક્સફર્ડ તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code