1. Home
  2. Tag "who"

કોરોના પછી સામે આવ્યો આ ખતરનાક રોગ,ભારતમાં પ્રથમ કેસ નોંધાયો, WHOને મોકલવામાં આવ્યા સેમ્પલ

દિલ્હી : કોરોના વાયરસ બાદ હવે વધુ એક અજીબોગરીબ બીમારી સામે આવી છે. આ રોગનું નામ સિલ્વર લીફ છે, જેના કારણે એક ભારતીય ખેડૂત સંક્રમિત થયો છે. આ રોગ છોડ માટે ખૂબ જ જોખમી માનવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, 61 વર્ષીય મશરૂમ ખેડૂતને ફ્લૂ જેવા લક્ષણો હતા. ગયા અઠવાડિયે જ, અમેરિકન આરોગ્ય અધિકારીઓ દ્વારા કેન્ડીડા […]

ભારતમાં કોવિડે પકડી રફતાર,WHOએ કહી આ વાત

દિલ્હી:દેશમાં ફરી એકવાર કોરોનાએ જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં 2994 નવા કેસ નોંધાયા છે. આ સાથે ભારતમાં સક્રિય કોવિડ કેસની સંખ્યા વધીને 16,354 થઈ ગઈ છે. કોવિડના વધતા કેસો પર ટિપ્પણી કરતા, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કહ્યું છે કે ભારતમાં વધતા કોરોના માટે નવા ઓમિક્રોન વેરિઅન્ટ XBB.1.16 જવાબદાર છે. WHO એ […]

દુનિયામાંથી કોરોના ક્યારેય ખતમ નહીં થાય, WHOએ આપી ડરામણી ચેતવણી

દિલ્હી:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના મહાનિર્દેશક ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસે કહ્યું છે કે છેલ્લા આઠ સપ્તાહમાં કોવિડ-19ને કારણે 1.70 લાખ લોકોના મોત થયા છે.આ એવા આંકડા છે જેના રિપોર્ટ સામે આવ્યા છે.અમે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હશે WHOની ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન ઇમરજન્સી કમિટીએ કહ્યું કે,આ કોવિડ-19 કોરોનાવાયરસને મનુષ્યો અને પ્રાણીઓમાંથી ખતમ કરવું લગભગ […]

ભારતમાં બનેલી કફ સિરપને લઈને WHO એ આપી ચેતવણી -ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોતનો મામલો

ભારતની કફ સિરપ વિવાદમાં હવે આ બબાતે WHO એ ચેતવણી જારી કરી દિલ્હીઃ- છેલ્લા ઘણા સયથી ભારતની કફ સિરપને લઈને વિવાદ ચાલી રહ્યો છે,વાત જાણે એમ હતી કે ઉઝબેકિસ્તાનમાં કફ સિરપને કારણે 60થી વધુ બાળકોના મોત થયા હતા ત્યાર બાદ વર્લ્ડ હેલ્થ ઓગ્રોનાઈઝેશને આ મામલે દખલગીરી કરી હતી ત્યારે હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ ભલામણ […]

કોરોનાનું ગંભીર સંક્રમણ ધરાવતા દેશોના પ્રવાસીઓને માસ્ક પહેરવાની સલાહ – WHOએ રજૂ કરી માર્ગદર્શિકા

 ઉચ્ચ સંક્રમણ ધરાવતા દેશોના પ્રવાસીઓએ પહેરવું જોઈએ માસ્ક  WHOએ રજૂ કરી એડવાઇઝરી દિલ્હીઃ- ચીનમાં હાલ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છએ જેને લઈને વિશ્વના દેશો પણ પોતાની રીતે સતર્ક બન્યા છે ત્યારે હવે ડબલ્યૂએચઓ એ પણ  કોકોરાના ગંભીર સંક્રમણને લઈને ચિંતા જતાવી છે. આ સહીત વાત કરીએ તો આમિક્રોનનું સબ-વેરિઅન્ટ XBB.1.5 વિશ્વના ઘણા દેશોમાં ઝડપથી ફેલાઈ […]

ચીને ફરીથી કોરોનાની માહિતી છુપાવી, WHOને નથી જણાવી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા

દિલ્હી:ચીનમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની ગયું છે.હોસ્પિટલો સંક્રમિત દર્દીઓથી ભરેલી છે અને દિવસેને દિવસે નવા કેસ વધી રહ્યા છે.એક આંકડા અનુસાર, હાલમાં ચીનમાં 54 લાખથી વધુ કોરોના દર્દીઓ છે.આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.માહિતી અનુસાર, જ્યારથી ચીને તેની ઝીરો કોવિડ પોલિસી પાછી ખેંચી છે, ત્યારથી હોસ્પિટલમાં દાખલ નવા દર્દીઓનો […]

WHOએ કરી જાહેરાત,હવે આ નામથી ઓળખાશે મંકીપોક્સ

દિલ્હી:મંકી પોક્સ એ વિશ્વની સૌથી ખતરનાક બિમારીઓમાંની એક છે.પરંતુ હવે આ બીમારીનું નામ બદલી દેવામાં આવ્યું છે.વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ વિશ્વભરના નિષ્ણાતો સાથે પરામર્શ કરીને મંકીપોક્સને ‘mpox’ નામ આપ્યું છે.આ બંને નામનો ઉપયોગ લગભગ એક વર્ષ સુધી કરવામાં આવશે, ત્યારબાદ ‘મંકીપોક્સ’ દૂર કરવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં જ્યારે મંકીપોક્સનો પ્રકોપ વધ્યો ત્યારે ઘણી જગ્યાએ […]

કોરોના પછી બાળકોમાં આ બીમારીનો ખતરો,WHOએ પણ આપી ચેતવણી

કોરોના મહામારીનો કહેર થંભ્યો કે હવે બીજી બીમારીએ દસ્તક આપી છે.જી હા, આ રોગનું નામ છે ઓરી, જે ઝડપથી ફેલાઈ રહી છે.આ બીમારી નવજાત બાળકોને પોતાની ઝપેટમાં લઈ રહી છે.આ બીમારીને કારણે અનેક બાળકોએ જીવ ગુમાવ્યા છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને યુએસ પબ્લિક હેલ્થ એજન્સીએ કહ્યું હતું કે,હવે વૈશ્વિક સ્તરે વિવિધ વિસ્તારોમાં ઓરી ફેલાઈ જવાની આશંકા […]

WHO એ છત્તીસગઢની ‘મુંખ્યમંત્રી હાટ બજાર ક્લિનિક યોજના’ની કરી સરહાના – યોજના પર બનેલી ડોક્ટયમેન્ટ્રી ફિલ્મ WHOના હેડક્વાર્ટરમાં દર્શાવાશે

છત્તીસગઢની હાટ બજાર ક્લિનિક યોજના વિશઅવભરમાં વખાણાઈ રહી છે WHO એ  આ યોજના પર બનાવી ડોક્ટયમેન્ટ્રી ફિલ્મ  રાયગઢ – તાજેતરમાં છત્તીસગઢની એક યોજવા વિશ્વભરમાં સરહાનીય બની છે, આ યોજનાનું નામ છે હાટ બજાર ક્લિનિક જે હવે વિદેશમાં પણ શરુ થશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ છત્તીસગઢની હાટ બજાર ક્લિનિક યોજનાની ખબૂબ પેટભરીને સરહાના કરી છે.તો ચાલો […]

દુનિયાભરમાં 3.5 બિલિયન લોકોને મોઢાની બીમારી,WHO એ ઓરલ હેલ્થને લઈને આપી ચેતવણી

દિલ્હી:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ગુરુવારે જણાવ્યું હતું કે,વિશ્વની લગભગ અડધી વસ્તી મોઢાના રોગો (સડતા દાંત, પેઢા અને મોઢાના કેન્સર) થી પીડિત છે.એક નવો અહેવાલ મૌખિક આરોગ્ય સેવાઓની ઍક્સેસમાં સ્પષ્ટ અસમાનતાને પ્રકાશિત કરે છે.એવું કહેવામાં આવ્યું છે કે, સૌથી વધુ સંવેદનશીલ અને વંચિત વસ્તી આ રોગોથી ખરાબ રીતે પ્રભાવિત થઈ છે.WHOના વડા ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code