1. Home
  2. Tag "who"

WHO એ કોરોના JN.1 ના નવા સબ વેરિયન્ટને ‘વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’માં સામેલ કર્યા,ખતરાને લઈને આપી આ માહિતી

દિલ્હી: કોરોનાના નવા સબ-વેરિયન્ટ JN.1ના સંક્રમણએ ભારતમાં પણ દસ્તક આપી છે. ખાસ કરીને કેરળમાં તેના કેસ વધ્યા બાદ કેન્દ્ર દ્વારા પણ રાજ્યોને એડવાઈઝરી જારી કરવામાં આવી છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોરોનાના આ નવા સબ-વેરિયન્ટને ‘વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ તરીકે વર્ગીકૃત કર્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા તેના ખતરાને લઈને આપવામાં આવેલી નવી […]

શ્વાસ  સંબંધી બીમારીને લઈને  WHOએ  સભ્ય દેશોને આપી  ચેતવણી, કોરોનાના નવા વેરીએન્ટ વિષે પણ કહ્યું 

દિલ્હી – વિશ્વ આરોગ્ય સંસ્થાએ એટલે કે WHO સભ્ય દેશોને શ્વસન સંબંધી રોગોમાં વધારો અને કોરોનાના નવા સબવેરિયન્ટ JN.1 અંગે ચેતવણી આપી છે. WHOએ કહ્યું છે કે વાયરસ તેમનું સ્વરૂપ બદલી રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ સભ્ય દેશોએ મજબૂત દેખરેખ રાખવી જોઈએ જેથી કરીને રોગોના ફેલાવાને અટકાવી શકાય. એ દેખીતું છે કે ફરી એક વખત […]

ઈઝરાય-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં રોગચાળો ફેલાવવાની WHOએ ભીતી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ યુનાઈટેડ નેશન્સ (UN) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ગંભીર ટિપ્પણી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ગાઝામાં રોગચાળો ફેલાવાની આશંકા છે. તે જ સમયે, ઇજિપ્ત પર મોટા પાયે વિસ્થાપનનું દબાણ વધશે. અમેરિકાના અગ્રણી સમાચાર પત્ર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, યુએનના અધિકારીઓએ […]

કોરોના મહામારીથી કેટલી ખતરનાક છે ચીનમાં ફેલાયેલ નવી બીમારી ?, WHOએ આપ્યું આ અંગે અપડેટ

દિલ્હી: કોરોના મહામારી ફાટી નીકળ્યા પછી પણ ચીનના લોકો રાહતનો ‘શ્વાસ’ લઈ શકતા નથી. કોરોના જેવી ભયાનક બીમારી બાદ હવે ત્યાં એક રહસ્યમય રોગ ફેલાઈ રહ્યો છે. ભારે તાવની સાથે શ્વાસ લેવામાં તકલીફ પડતી આ બીમારીને કારણે હજારો માસુમ બાળકો હોસ્પિટલના બેડ પર પહોંચી ગયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ રોગ પણ કોરોનાની જેમ […]

વિશ્વમાં ઘટી રહ્યા છે TB ના કેસ,WHO એ આપી જાણકારી

દિલ્હી : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેનો ગ્લોબલ ટીબી રિપોર્ટ 2023, 7 નવેમ્બરના રોજ જાહેર કર્યો. રિપોર્ટ અનુસાર, ભારતે કેસની તપાસમાં સુધારો કરવામાં જબરદસ્ત પ્રગતિ કરી છે અને ટીબી પ્રોગ્રામ પર કોવિડ-19ની અસરને ઉલટાવી દીધી છે. ટીબીના અંદાજિત કેસોમાં સારવારનું કવરેજ સુધરીને 80 ટકા થયું છે, જે અગાઉના વર્ષની સરખામણીએ 19 ટકાનો વધારો દર્શાવે છે. ભારતના […]

આયુષ્માન ભારત સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રોમાં 2,110 મિલિયનથી વધારે લોકોની અવરજવર નોંધાઈ: ડો.માંડવિયા

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આજે અહીં દક્ષિણ-પૂર્વ એશિયા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની પ્રાદેશિક સમિતિના 76મા સત્રને સંબોધન કર્યુ હતું. તેમની સાથે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસ વર્ચ્યુઅલ રીતે હાજર હતા. ડો. માંડવિયાની દક્ષિણ-પૂર્વ એશિયાની પ્રાદેશિક સમિતિના 76મા સત્ર માટે અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. ડો. પૂનમ […]

UN-WHOના વલણને લઈને ઈઝરાયલે નારાજગી વ્યક્ત કરીને હમાસના કૃત્યો અંગે કર્યાં અણિયારા સવાલ

હમાસ પ્રત્યે કુણુ વલણ રાખનાર UN– WHOને હમાસના કૃત્યોને લઈને ઈઝરાયલે કર્યાં અણિયારા સવાલ નવી દિલ્હીઃ હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં 4000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન, યુએનમાં ઇઝરાયલના રાજદૂત ગિલાડ એર્ડને હમાસ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા બદલ સંયુક્ત રાષ્ટ્ર (યુએન) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પૂછ્યું […]

WHO એ વિશ્વની બીજી મલેરિયા વિરોધી રસીના ઉપયોગને મંજૂરી આપી: સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા

દિલ્હી: સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ સોમવારે જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ મેલેરિયાની રસી મંજૂર કરી છે, જેનાથી વિશ્વમાં આવી અન્ય રસીઓનો ઉપયોગ કરવાનો માર્ગ મોકળો થયો છે.SII એ કહ્યું કે આ મંજૂરી રસીના ‘પ્રી-ક્લિનિકલ’ અને ‘ક્લિનિકલ’ પરીક્ષણ સંબંધિત ડેટાના આધારે આપવામાં આવી છે અને ટ્રાયલ દરમિયાન આ રસી ચાર દેશોમાં ઘણી અસરકારક સાબિત થઈ […]

ભારતે કરેલી અફઘાનિસ્તાનની મદદ બદલ WHO એ ભારતની કરી પ્રસંશા – કહ્યું ‘ભારત જેવા ઉદારદાનદાતાના અમે આભારી’

દિલ્હીઃ ભારત દેશ સતત અન્ય દેશને મદદ કરતો દેશ છે,જે કોઈ દેશ મુશ્કેલ સમયમાં પછડાઈ છે ભારત તેની મદદે આવી જાય છે ત્યારે ભારતની આ ઉદારનિતીના હવે વિશ્વ આરોગ્ય સંસ્થાે પણ વખાણ કર્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ એ કટોકટીનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનના લોકોને ખોરાક સહિત વિવિધ સહાય પૂરી પાડવા બદલ ભારતની […]

ભારતની વધુ કફ સિરપને લઈને WHO એ ચેતવણી જાહેર કરી – ચકાચણી બાદ સ્વાસ્થ્ય માટે જોખમી ગણાવી

દિલ્હીઃ- ભારતમાં બનનારી કફ સિરપને લઈને અગાઉ વિવાદ સર્જાય ચૂક્યો છે કેટલાક બાળકોમાં વિદેશમાં મોતનું કારણ આ સિરપને ગણવામાં આવી હતી,દુનિયાના ઘણા દેશોમાં કફ સિરપના કારણે 300થી વધુ બાળકોના મોત થયા હતા, જે બાદ WHOએ એલર્ટ જાહેર કર્યું હતું. ગામ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોત બાદ ભારતીય કંપનીઓના નામ સામે આવ્યા હતા,ત્યારે હવે વધુ ભારતની એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code