1. Home
  2. Tag "will be held"

MSDE- મંત્રાલય: દેશના 200 થી વધુ જિલ્લાઓમાં સોમવારે એપ્રેન્ટિસશિપ મેળા યોજાશે

નવી દિલ્હીઃ કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય (MSDE) આ મહિનાની 8મી તારીખે દેશના 200 થી વધુ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એપ્રેન્ટિસશિપ મેળા (PMNAM)નું આયોજન કરશે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્થાનિક યુવાનોને સંબંધિત એપ્રેન્ટિસશીપ તાલીમની તકો પૂરી પાડવા માટે આ એપ્રેન્ટિસશિપ મેળામાં ભાગ લેવા માટે ઘણા સ્થાનિક વ્યવસાયો અને સંસ્થાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ […]

G:20: ગાંધીનગરમાં ECSWGની બીજી બેઠક 27 થી 29 માર્ચ દરમિયાન યોજાશે

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારતે G-20નું અધ્યક્ષપદ ગ્રહણ કર્યું ત્યારબાદથી વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર દેશભરમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. પર્યાવરણ અને આબોહવા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એનર્જી કન્ઝર્વેશન જેવા વિવિધ ક્ષેત્રો પર કાર્યક્રમોનું આયોજન કરવા માટે ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે, જે G-20 ના લક્ષ્યો અને એજન્ડા સાથે સુસંગત છે. તેના ભાગરૂપે, ગુજરાતમાં […]

તરણેતરનો ભાતીગળ લોકમેળો બે વર્ષ બાદ યોજાશે, પણ લમ્પીને લીધે પશુ મેળો નહીં યોજાઈ

સુરેન્દ્રનગરઃ જિલ્લાનો તરણેતરનો લોકમેળો જગ પ્રખ્યાત છે. ભતીગળ મેળાને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. કોરોનાકાળનાં 2 વર્ષ સુધી તરણેતરનો ભાતીગણ મેળો મોકૂફ રખાયા બાદ આ વર્ષે યોજાઈ રહ્યો છે. 30 ઑગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન યોજનારા મેળામાં લમ્પી વાઇરસને કારણે પ્રથમ વાર પશુમેળો યોજવા પર પ્રતિબંધ મુકાયો છે. મેળામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો […]

બનાસકાંઠાના વડગામ અને પાલનપુર તાલુકાના ખેડુતોની પાણીના પ્રશ્ને મહારેલી યોજાશે

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. જિલ્લાના ડેમો અને જળાશયોમાં પાણીનો જથ્થો સરેરાશ 10થી 12 ટકા જ બચ્યો છે. સરકાર દ્વારા નર્મદા યોજનાથી બનાસકાંઠાના ડેમો અને જળાશયોમાં પાણી ઠાલવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું પણ એનો અમલ થયો નથી, ત્યારે પાલનપુર અને વડગામના ખેડુતોએ કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી […]

સૌરાષ્ટ્રમાં 15મી જુન પહેલા કોંગ્રેસનું મહાસંમેલન અને સોનિયા ગાંધીનો રોડ શો યોજાશે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપની જેમ કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી ગુરૂવારે રાજકોટ આવી પહોંચી હતી. જ્યાં શહેરના હેમુગઢવી હોલ ખાતે 1200 જેટલા કોંગી આગેવાનો અને કાર્યકરોની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત કોગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું હતું કે, 125 […]

નવરાત્રીમાં પાર્ટી પ્લોટ્સ કે કલબોમાં ગરબા નહીં, પણ સોસાયટીઓમાં યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રી પર્વનું અનોખુ મહાત્મય છે. નવરાત્રી પર્વને હવે એક પખવાડિયાનો સમય બાકી રહ્યો છે. જોકે આ વર્ષે જાહેર સમારોહ અને કાર્યક્રમોમાં 400 લોકોને એકત્ર થવાની મંજુરી હોવાથી પાર્ટી પ્લાટ્સ કે કલબોમાં ગરબા યોજાશે નહીં. અમદાવાદમાં પાર્ટી પ્લોટ – ક્લબના સંચાલકોએ રાસ ગરબા નહીં યોજવાનો નિર્ણય લીધો છે. જેના કારણે ચાલુ વર્ષે ફરી વખત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code