1. Home
  2. Tag "will be recruited"

ભાવનગર જિલ્લામાં 281 પ્રવાસી શિક્ષકોની 1લી માર્ચથી ભરતી કરવાનો નિર્ણય

ભાવનગરઃ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ભાવનગર જિલ્લામાં તાસદીઠ માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરવા માટે ધો.1થી ધો.8 સુધીની શાળાઓમાં કુલ 281 પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કરાયો છે. ખાલી રહેલી જગ્યાઓ નિયમિત રીતે ન ભરાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય અટકે નહીં તે હેતુથી તાસ દીઠ માનદ વેતનથી ભરતી કરવામાં આવશે. જિલ્લાઓમાં ખાલી જગ્યાઓ અંગે જાણકારી […]

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવે તેવી શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં ઘણા સમયથી કોરોનાને લીધે સરકારી ભરતી પર બ્રેક લાગી ગઈ છે. અનેક શિક્ષિત યુવાનો સરકારી ભરતીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રના આરંભ પહેલા જ સરકારે વિદ્યાસહાયકની ભરતી કરવાનું નક્કી કર્યુ છે.આ ભરતી શરુ થવાના એંધાણ એટલા માટે વ્યક્ત કરવામાં આવી રહ્યા છે કારણ કે, પ્રાથમિક શિક્ષક પસંદગી મંડળ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code