1. Home
  2. Tag "will be taught"

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી ધો.6 થી12માં વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષાના પાઠ ભણાવાશે

અમદાવાદ : ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. મોટાભાગના અકસ્માતોમાં વાહનચાલકોની ટ્રાફિકસેન્સના અભાવને કારણે થતા હોય છે. આથી વિદ્યાર્થીઓને ભણતરમાં ટ્રાફિક નિયમોના પાઠ ભણાવવામાં આવે તો ભવિષ્યમાં ફાયદો થઈ શકે તેમ છે. આથી ગુજરાત સરકારે અભ્યાસક્રમમાં જ માર્ગ સલામતીના પાઠ દાખલ કરવાનો નિર્ણય લીધો છે. નવા શૈક્ષણિક સત્રથી ધો.6થી12ના અભ્યાસક્રમમાં માર્ગ સલામતીના પાઠ ભણાવાશે. […]

ઉત્તરપ્રદેશની મદરેસામાં વિદ્યાર્થીઓને NCERTનો અભ્યાસક્રમ ભણાવવામાં આવશે

લખનૌઃ ઉત્તર પ્રદેશની યોગી સરકારે મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓ માટે સારી શિક્ષણ વ્યવસ્થા માટે અભ્યાસક્રમમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. યુપી મદરસા બોર્ડે તાજેતરમાં આ અંગે એક બેઠક યોજી હતી. બેઠક બાદ બોર્ડે મદરેસાઓમાં NCERT અભ્યાસક્રમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડના અધ્યક્ષ ડો.ઇફ્તિખાર જાવેદે જણાવ્યું હતું કે, મૂળભૂત શિક્ષણ વિભાગની જેમ NCERT પુસ્તકો તબક્કાવાર […]

માતૃભાષામાં શિક્ષણથી વિદ્યાર્થીઓની પ્રતિભાનો વિકાસ કરી શકાશેઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂજી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ આજે નવી દિલ્હીમાં ​​વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં શિક્ષક દિન નિમિત્તે દેશના 45 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ તેમના શિક્ષકોને યાદ કર્યા અને કહ્યું કે શિક્ષકોએ તેમને માત્ર શીખવ્યું જ નહીં પરંતુ તેમને પ્રેમ અને પ્રેરણા પણ આપી છે. તે તેના પરિવાર અને શિક્ષકોના માર્ગદર્શનના બળ […]

ગુજરાતમાં લર્નિંગ લોસ કવર કરવા હવે ધો. 9 અને 11ના વિદ્યાર્થીઓને મહત્વના ચેપ્ટર ભણાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને લીધે લાંબા સમય સુધી ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું. વિદ્યાર્થીઓને ઘેર બેસીને ઓનલાઈન શિક્ષણ લેવાની ફરજ પડી હતી. ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓ કેટલું અને કેવું ભણ્યા તે તો સૌ કોઈ જાણે છે. ઉપરાંત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. હવે કોરોનાની અસર ઓસરતાં જ સ્કૂલો ફરીવાર ઓફલાઈન શરૂ થઈ છે અને બોર્ડની […]

તબીબી વિદ્યાશાખા જ નહીં, હવે એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટમાં પણ કોરોનાના પાઠ ભણાવાશે

અમદાવાદઃ કોરોનાનો કાળ એટલો કપરો રહ્યો કે, તેને લોકો વર્ષો સુધી યાદ રાખશે.છેલ્લા દોઢ વર્ષથી વિશ્ર્વભરમાં હાહાકાર સર્જી રહેલા કોરોના વાયરસની મહામારીના પાઠ તબીબી અભ્યાસક્રમમાં તો સામેલ કરાશે. પરંતુ હવે એન્જિનિયરીંગ તથા મેનેજમેન્ટના શિક્ષણમાં કોરોના સંબંધી શિક્ષણ આપવાની દિશામાં પહેલ શરુ થઈ છે. વડોદરા સ્થિત જીએસએફસી યુનિવર્સિટી દ્વારા કોરોના પછીના કાળમાં આરોગ્ય અને સ્વચ્છતા નામક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code