1. Home
  2. Tag "will happen"

બદલાતા હવામાનમાં બાફેલા શક્કરિયા આરોગ્ય માટે ‘રક્ષણાત્મક કવચ’ બનશેc

શક્કરિયા એક એવો ખોરાક છે જે ભૂગર્ભમાં ઉગાડવામાં આવે છે; તેનો સ્વાદ ઘણા લોકોને આકર્ષે છે, જેના કારણે તેઓ તેને ખાવા માટે મજબૂર થાય છે. તેનો મીઠો સ્વાદ મનને મોહિત કરે છે. તે નારંગી, ભૂરા અને જાંબલી સહિત ઘણા રંગોમાં આવે છે. • શક્કરિયા ખાવાના ફાયદા પોષક તત્વોથી ભરપૂરઃ શક્કરિયામાં પોષક તત્વોની કોઈ કમી નથી, […]

રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ આનંદની સિકવલ બનશે

હિન્દી ફિલ્મ જગતના પ્રથમ સુપર સ્ટાર ગણાતા રાજેશ ખન્નાની ફિલ્મ ‘આનંદ’ની મરાઠી સિક્વલ બનાવવામાં આવશે. હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા રાજેશ ખન્નાની જન્મજયંતિ પર તેની જાહેરાત કરવામાં આવી હતી. હેમંત કુમાર મહાલે આ ફિલ્મનું નિર્દેશન કરશે જે કુસુમાગ્રજા દ્વારા લખાયેલા નાટક પર આધારિત હશે. • મરાઠી ફિલ્મ ‘આનંદ’ની આગળની વાર્તા હશે જ્યારે ફિલ્મના નિર્માતા હૃષિકેશ મુખર્જી […]

પાકિસ્તાનના ચાર ટુકડા થશે, અને ત્રણ ભાગ ભારત સાથે જોડાશેઃ બાબા રામદેવ

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે અને પાકિસ્તાનના પીએમ શરીફ દેશના અર્થતંત્રને પાટે લાવવા માટે દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યું છે બીજી તરફ પીઓકે, બલુચિસ્તાન સહિતના વિસ્તારોમાં સ્થાનિકો પાકિસ્તાન સરકાર સામે નારાજ છે અને દેખાવો યોજી રહ્યાં છે. દરમિયાન યોગગુરુ બાબા રામેદેવે દાવો કર્યો હતો કે, […]

શહેરોમાં રખડતાં ઢોરની સમસ્યાના કાયમી નિવારણ માટે વિધાનસભામાં કાયદો ઘડાશે

ગાંધીનગરઃ રાજ્યમાં અમદાવાદ સહિત મહાનગરો અને નાના શહેરોમાં પણ રખડતા ઢોરનો ત્રાસ કાયમ રહેતો હોય છે. રખડતા ઢોરની સમસ્યાને કાયમી માટે દુર કરવા માટે રાજ્ય સરકાર કડક બને તેવા નિર્દેશ છે. હવે, સરકાર વિધાનસભામાં ખાસ દરખાસ્ત લાવીને ચોક્કસ નીતિ નિયમો બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ દરખાસ્ત કાયદો બનશે ત્યારે ઢોરોને જાહેરમાં રખડતા મૂકી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code