ચૂંટણીમાં ભલે મુદ્દો બનાવાતો હોય પણ ગુજરાતમાં ક્યારે ય દારૂબંધી હટશે નહીઃ હર્ષ સંઘવી
અમદાવાદઃ ગાંધીજીના ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે, છતાં ગુજરાતમાં છૂટથી દારૂ વેચાઈ રહ્યો છે. એવા આક્ષેપ સાથે ગુજરાતમાં દારૂબંધી ઉઠાવી લેવામાં આવે તેવી શંકરસિંહ વાઘેલા સહિત નેતાઓ માગણી કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે દારૂબંધી હટાવી લેવાના ચૂંટણી વચનો આપવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાંથી દારુબંધી […]