1. Home
  2. Tag "winter session"

રાજ્યસભામાં શિયાળુ સત્રમાં 17 બિલ પાસ થયા

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર સમાપ્ત થઈ ગયું છે ગત 4 ડિસેમ્બરના રોજ શિયાળુ સત્ર શરુ થયું હતું અને 22મી ડિસેમ્બર સુધી ચાલવાનું હતું. સંસદની સુરક્ષા ચૂકને લઈને વિપક્ષના સાંસદોએ હંગામો મચાવીને 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લોકસભાની સાથે રાજ્યસભામાં પણ હંગામો મચાવ્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષ જગદીશ ધનખંડની મિમિક્રીને લઈને સભ્યોને સસ્પેન્ડ કરવા મુદ્દે […]

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ, શું છે સરકારનો એજન્ડા, ક્યા બિલ રજૂ થશે?

દિલ્હી:ભારતીય સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે.સરકાર આ અવસર પર ઘણા મહત્વપૂર્ણ બિલ રજૂ કરવા જઈ રહી છે.વિપક્ષ દ્વારા લાંબી યાદી તૈયાર કરવામાં આવી છે.ઘણા મુદ્દાઓ પર ચર્ચાની તૈયારી ચાલી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.અત્યારે કોંગ્રેસ કહી રહી છે કે,તે ગૃહમાં અવરોધ નહીં નાખે અને ચર્ચા પર ભાર મુકશે, જ્યારે સરકાર […]

લોકસભા શિયાળુ સત્રઃ કૃષિ કાનૂન પરત ખેંચવાનું બિલ પાસ

દિલ્હીઃ સંસદમાં શિયાળુ સત્રનો આરથી પ્રારંભ થયો હતો. જેમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં કૃષિ કાનૂન બિલ રજૂ કર્યું હતું. જે પાક થયું હતું. તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. જો કે, લોકસભામાં જ્યારે તોમર બિલ રજૂ કરતા હતા ત્યારે વિપક્ષે ચર્ચા કરવાની માંગણી સાથે હંગામો મચાવ્યો હતો. જે બાદ સ્પીકર ઓમ બિરલાએ ગૃહની […]

દિલ્હીઃ લોકસભાના શિયાળુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક મળી, “AAP”એ કર્યું વોકઆઉટ

દિલ્હીઃ સંસદના શિયાળુસત્રને લઈને આજે સર્વદળિય બેઠક મળી હતી. આ બેઠકમાં 31 પાર્ટીના નેતાઓ સામેલ થયાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં ન હતી. આમ આદમી પાર્ટે બેઠકમાં વોકઆઉટ કર્યું હતું. સંસદીય કાર્યમંત્રી પ્રદલાદ જોશીએ જણાવ્યું હતું કે, આજની મીટીંગમાં 21 પાર્ટીઓ ભાગ લીધો હતો. પોતાના મંતવ્ય વ્યક્ત કર્યાં હતા. સરકારના નિયમો અનુસાર […]

લોકસભા શિયાળુ સત્રઃ મોંઘવારી-ઈંધણના ભાવ વધારા સહિતના મુદ્દે સરકારને ઘેરવાની કોંગ્રેસની રણનીતિ

દિલ્હીઃ લોકસભામાં તા. 29મી નવેમ્બરથી શિયાળુ સત્રનો પ્રારંભ થશે. આ સત્રમાં મોંઘવારી, પેટ્રોલ-ડિઝલના ભાવ સહિતના મુદ્દા ઉપર મોદી સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવશે. આમ લોકસભાનું શિયાળુ સત્ર તોફાની રહેવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન કોંગ્રેસ સંસદીય વ્યૂહરચના જૂથની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. 29 નવેમ્બરથી સંસદના શિયાળુ સત્ર […]

કોરોના મહામારીને પગલે સંસદનું શિયાળુ સત્ર નહીં યોજાય, સરકારનો નિર્ણય

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો હોવાથી ચાલુ વર્ષે સંસદનું શિયાળુ સત્ર નહીં હોવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સીધુ બજેટ સત્ર જ મળશે. મોટાભાગના રાજકીય પક્ષોએ શિયાળુ સત્ર નહીં બોલાવવા માટે સંમતિ દર્શાવતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. કેન્દ્ર સરકારના કૃષિ બિલનો દેશભરમાં ખેડૂતો વિરોધ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code