1. Home
  2. Tag "World Meditation Day"

યોગ શારીરિક તાકાત વધારે પણ ધ્યાન મનની એકાગ્રતા વધારે છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વિશ્વ ધ્યાન દિવસની મહાત્મા મંદિરમાં ઉત્સાહપૂર્ણ ઉજવણી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ અને ટ્રેનર્સનો પ્રથમ દિક્ષાંત સમારોહ સંપન્ન, મુખ્યમંત્રીએ યોગ સાધના અને ધ્યાનની પ્રાચીન પરંપરાને સ્વસ્થ અને સંતુલિત સમાજ નિર્માણ માટેનું જનઆંદોલન બનાવવાનું આહવાન કર્યું ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે યોગ સાધના અને ધ્યાનની પ્રાચીન પરંપરાને સ્વસ્થ અને સંતુલિત સમાજ નિર્માણ માટેનું જનઆંદોલન બનાવવાનું આહવાન […]

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તા.21મીને રવિવારે વિશ્વ ધ્યાન દિવસ ઊજવાશે

યોગ બોર્ડના યોગ કોચ-ટ્રેનરનો દીક્ષાંત સમારોહ યોજાશે ધ્યાન દિવસની ઊજવણીમાં મુખ્યમંત્રી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે હિમાલયન સમર્પણ ધ્યાનનો અદ્ભુત અનુભવ કરાવવાના લક્ષ્ય સાથે યોજાશે કાર્યક્રમ ગાંધીનગરઃ માનવ જીવનમાં મનની શાંતિ, સંતુલન અને આંતરિક જાગૃતિનું મહત્વ ઉજાગર કરવા સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા તા. 21 ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ અવસરને અનુરૂપ […]

વર્લ્ડ મેડિટેશન ડે 2025: 21 ડિસેમ્બરે લાખો લોકો શાંતિમાં એક થવા તૈયાર

રવિવાર, 21 ડિસેમ્બર 2025,ના રોજ વિશ્વ એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનશે જ્યારે 160+ દેશોમાં લાખો લોકો એકસાથે વર્લ્ડ મેડિટેશન ડે માટે જોડાશે. આ કાર્યક્રમનું માર્ગદર્શન રેવ. દાજી (ડૉ. કમલેશ પટેલ), હાર્ટફુલનેસના ગ્લોબલ ગાઇડ દ્વારા આપવામાં આવશે. “વન વર્લ્ડ વન હાર્ટ” થીમ હેઠળ આ કાર્યક્રમ હાર્ટફુલનેસ યુટ્યુબ ચેનલ પર લાઇવ પ્રસારિત થશે, જેમાં વ્યક્તિઓ, પરિવારો, સંસ્થાઓ […]

21 મેના રોજ શા માટે ઉજવવામાં આવે છે વર્લ્ડ મેડિટેશન ડે,જાણો તેનો ઈતિહાસ

સુખ-દુઃખનું આવવું-જવું જીવનભર ચાલતું રહે છે, પરંતુ મોટાભાગના લોકો દુઃખના દિવસોમાં ખૂબ જ નિરાશ થઈ જાય છે, નકારાત્મક વિચારવાનું શરૂ કરી દે છે અને અંદરથી ગૂંગળામણ થવા લાગે છે, પરંતુ આમ કરવાથી જીવન વધુ મુશ્કેલ બની જાય છે. તમારી સામેની સમસ્યાઓ વધુ આક્રમક સ્વરૂપ ધારણ કરે છે. આવી સ્થિતિમાં, આ મુશ્કેલીઓથી બચવા માટે, વિચારો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code