મંત્રી હતો ત્યારે રજુઆતની જરૂર પડતી નહતી, હવે લેખિત ફરિયાદ કરવી પડે છેઃ કુવરજી બાવળિયા
રાજકોટઃ શહેર અને જિલ્લા ભાજપમાં જુથવાદ ચાલી રહ્યો છે. એમાંયે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓને કોઈ પૂછતું પણ નથી. અગઉ મંત્રી રહી ચકેલા નેતાને પણ લેખિત રજુઆતો કરવી પડે છે. વાત છે, કુંવરજી બાવળિયાની. જ્યારે બાવળિયા સરકારમાં મંત્રીપદે હતા ત્યારે જસદણ મત વિસ્તાર જ નહીં પણ રાજકોટ જિલ્લાના તેઓ ઈચ્છે તે મુજબના કામો થતા હતા. […]