1. Home
  2. Tag "Yamaraj"

શું યમરાજને પણ પ્રસન્ન કરી શકાય? જાણો આ વાત

દરેક વ્યક્તિ દેવી દેવતા તથા ભગવાનને પ્રસન્ન કરવા માટે યથાશક્તિ મુજબ દરેક પ્રકારના પ્રયત્ન કરતો રહેતો હોય છે, પણ શું તમે તે સાંભળ્યું છે કે યમરાજને પણ પૂજા કરીને પ્રસન્ન કરી શકાય છે. માન્યતા અનુસાર લોકો એવું માને છે કે ભગવાન શ્રી કૃષ્ણએ નરક ચતુર્દશીના દિવસે નરકાસુરનો વધ કર્યો હતો. તેથી જ આ દિવસને નરક […]

મૃત્યુના દેવતા યમરાજ મૃત્યુ પહેલા વ્યક્તિને આપે છે આ સંકેતો, શરીરમાં દેખાવા લાગે છે આ લક્ષણો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મૃત્યુ પહેલા મૃત્યુના દેવ વ્યક્તિને અનેક સંકેતો આપે છે. ગરુડ પુરાણ અનુસાર, મૃત્યુના થોડા સમય પહેલા, મૃતકને આની જાણ થઈ જાય છે અને કેટલાક સંકેતો મળવા લાગે છે.માન્યતાઓ અનુસાર, ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ પોતે આ સંકેતો વિશે જણાવે છે. કેટલાક લોકો સપનામાં અથવા સ્વપ્નદ્રષ્ટા અનુભવો દ્વારા યમરાજના ચિહ્નો અનુભવે છે. તે સપના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code