વર્ષ 2027માં ચંદ્રયાન-4 લોન્ચ કરાશે, ચંદ્ર પરના ખડકોના નમૂના પૃથ્વી પર લાવવામાં આવશે
નવી દિલ્હીઃ ભારતે ચંદ્રયાન 4 લોન્ચ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ચંદ્રયાન મિશન-4 2027 માં લોન્ચ કરવામાં આવશે, એમ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું. આ મિશન દ્વારા ચંદ્રના ખડકોના નમૂના પૃથ્વી પર લાવવામાં આવશે. તેમણે કહ્યું કે ચંદ્રયાન-4 ને ઉચ્ચ ક્ષમતાવાળા LVM-3 રોકેટ દ્વારા ભ્રમણકક્ષામાં બે અલગ અલગ પ્રક્ષેપણમાં પાંચ અલગ અલગ […]