1. Home
  2. Tag "yemen"

ભારત-યમન સંબંધો પર યુએનએસસીમાં ભારતીય પ્રતિનિધિએ જણાવ્યું: યમનમાં ઘઉંની નિકાસને પ્રાથમિકતા આપવા અમે જરૂરી પગલાં લઇ રહ્યાં છીએ.

ન્યૂયોર્ક:  સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે મંગળવારે યમનને માનવીય સહાય માટે ભારતની મદદ વિષે જાણ કરી હતી. તેમણે જણાવ્યું કે, યમનમાં હાલ ચાલી રહેલી પરિસ્થિતિને ધ્યાને લઈને, યમનમાં ખાદ્ય સુરક્ષા માટે, નવી દિલ્હીએ યમનમાં ઘઉંની નિકાસને પ્રાથમિકતા આપી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં, યમન વિષે તેમણે કહ્યું,” ‘ભારતે દેશમાં ઘઉંની નિકાસને […]

યમનમાં હુતી વિદ્રોહી દ્વારા બંધક બનાવાયેલા 7 ભારતીય ખલાસીઓને મૂક્ત કરાયા- યમને કરી મદદ

યમનમાં વિદ્રોહી દ્વારા બંધક બનાવાયેલા 7 ભારતીય ખલાસીઓને મૂક્ત કરાયા કુલ 14 ખલાસીઓને કરાયા આધાજ જેમાંથી 7 ભારતીયો દિલ્હીઃ- ભારતીય ખલાસીઓ અને જુદા જુદા દેશોના ઓછામાં 14 લોકોને યમનના હુથી બળવાખોરોએ ત્રણ મહિના પહેલા સંયુક્ત આરબ અમીરાતના વેપારી જહાજને કબજે કર્યા પછી બંધક બનાવી લીધા હતા. ત્યારે હવે યમનમાં ધરપકડ કરાયેલા સાત ભારતીય ખલાસીઓને મુક્ત […]

યમનમાં યુદ્વની સ્થિતિ ચિંતાજનક, સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતે ચિંતા વ્યક્ત કરી

યમનમાં સતત વકરી રહેલી યુદ્વની સ્થિતિને લઇને ભારતે ચિંતા વ્યક્ત કરી ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આ યુદ્વની સ્થિતિને લઇને ચિંતા વ્યક્ત કરી વર્તમાન પરિસ્થિતિ આતંકી સંગઠનોની હાજરી તેમજ સક્રિયતાને વધુ વેગ આપશે: ભારત નવી દિલ્હી: યમનમાં યુદ્વની સ્થિતિ સતત વધી રહી છે અને વણસી રહી છે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતે તેને લઇને ચિંતા વ્યક્ત કરી […]

યમનમાં સેનાની પરેડ પર મિસાઈલ અને ડ્રોનથી થયેલા હુમલામાં 32ના મોત

યમનની એક મિલિટ્રી પરેડ દરમિયાન થયેલા હુમલામાં ઓછામાં ઓછા 32 લોકોના જીવ ગયા છે. શિયાપંથી મુસ્લિમ હૂતી વિદ્રોહીઓ મિલિટ્રી પરેડને મિસાઈલો અને ડ્રોનથી નિશાન બનાવી હતી. હૂતી વિદ્રોહીઓ દ્વારા ચલાવવામાં આવતી એક ટેલિવિઝન ચેનલ પ્રમાણે આ પરેડ યમનના દક્ષિણી વિસ્તારમાં આવેલા તટવર્તી શહેર અદનમાં થઈ રહી હતી. અદન શહેર યમનની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકારનું શક્તિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code