1. Home
  2. Tag "yoga"

યોગ કર્યા પછી શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ? જાણો…

યોગ કરવાથી શરીરમાં ઘણા સકારાત્મક ફેરફારો જોવા મળે છે. જો તમે દિવસમાં થોડી મિનિટો માટે પણ યોગ કરો છો, તો તમારા શરીરને તેનાથી ઘણા ફાયદા થાય છે. પરંતુ ઘણી વખત તમે યોગ કરવાનું શરૂ કરો છો પરંતુ યોગ કર્યા પછી શું ખાવું તે જાણતા નથી. જો તમે યોગ કર્યા પછી કંઈપણ ખાઓ છો, તો તે […]

યોગ ભારતની સાંસ્કૃતિક શક્તિનો વૈશ્વિક વિસ્તાર છે : આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગરઃ રાજભવન, ગાંધીનગરમાં આજે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, યોગ માત્ર શરીરને સ્વસ્થ રાખવાનો ઉપાય માત્ર નથી, પણ યોગ એ આપણા ચિત્ત, મન અને આત્માને એકાગ્ર બનાવીને પરમ ઉદ્દેશ્ય […]

વડનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી: ભૂપેન્દ્ર પટેલ સહિત 3 હજાર લોકોએ યોગ કર્યા

ગાંધીનગરઃ વડનગરમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. શર્મિષ્ઠા તળાવ પર યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી હતી. વડનગરમાં કુલ 11 અલગ-અલગ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શર્મિષ્ઠા તળાવ પર યોજાયેલા કાર્યક્રમમાં 3 હજાર લોકોએ યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. જ્યારે તમામ 11 સ્થળો […]

દુનિયા તણાવમાં છે, યોગને વૈશ્વિક ભાગીદારીનું માધ્યમ બનાવોઃ નરેન્દ્ર મોદી

11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઈડીવાય 2025) નિમિત્તે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું નેતૃત્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ પણ તેમની સાથે મંચ પર હાજર હતા. આ કાર્યક્રમમાં 40થી વધુ દેશોના પ્રતિનિધિઓ અને હજારો યોગ પ્રેમીઓએ ભાગ […]

કમરના દુઃખાવાથી છુટકારા માટે અપનાવો આ પાંચ યોગાસન, દુઃખાવાથી રાહત મળશે

જે લોકો ઓફિસમાં આખો દિવસ ડેસ્ક પર કામ કરે છે તેમને ઘણીવાર કમરના દુખાવાની સમસ્યા રહે છે. કારણ કે આખો દિવસ બેસી રહેવાથી શરીર હલતું નથી અને ખોટી રીતે બેસવાથી કમરનો દુખાવો થાય છે. ક્યારેક આનું કારણ ભારે વસ્તુઓ ઉપાડવાનું પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે યોગનો આશરો લેવો જોઈએ. આ તમારા સ્નાયુઓને આરામ […]

આજે, વિશ્વના કરોડો લોકો યોગ, ધ્યાન અને આધ્યાત્મિકતાના માર્ગે ચાલી રહ્યા છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે રાજસ્થાનમાં સુરક્ષા દળોના જવાનો માટે ‘આંતરિક જાગૃતિ મારફતે સ્વ-સશક્તીકરણ’ વિષય પર રાષ્ટ્રીય સંવાદનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, બ્રહ્માકુમારી યોગ અને ધ્યાનના માધ્યમથી સમગ્ર […]

XR અને 3D વિઝ્યુલાઇઝેશનથી યોગ બની રહ્યા છે સ્માર્ટ

પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES), મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ (એમએન્ડઈ) ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ ઇવેન્ટ છે, જેનું આયોજન ભારત સરકાર દ્વારા 1 થી 4 મે, 2025 દરમિયાન કરવામાં આવશે. WAVES ભારતની રચનાત્મક શક્તિને વધારવા માટે તૈયાર છે, જે કન્ટેન્ટ સર્જન, બૌદ્ધિક સંપત્તિ અને તકનીકી નવીનતા માટેના કેન્દ્ર તરીકેની તેની સ્થિતિને વિસ્તૃત કરશે. ઉદ્યોગો […]

યોગ અને પ્રાણાયામની મદદથી હ્રદય વધારે સ્વાસ્થ રાખી શકાય

હૃદય આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે અને તેનું સ્વાસ્થ્ય જાળવવું જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આધુનિક જીવનશૈલી, તણાવ અને ખરાબ આહાર હૃદય રોગના મુખ્ય કારણો બની ગયા છે. જોકે, યોગ અને પ્રાણાયામ દ્વારા, તમે તમારા હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરી શકો છો અને હૃદય સંબંધિત સમસ્યાઓ ઘટાડી શકો છો. યોગ અને પ્રાણાયામ માત્ર શારીરિક […]

યોગા અને રનિંગથી કેટલું મહત્વનું છે વર્કઆઉટ

યોગ, દોડવું અને કસરત, કોઈપણ પ્રકારનું વર્કઆઉટ અલગ-અલગ હોય છે. યોગના ફાયદા તમને ધીમે ધીમે યોગના જોવા મળે છે. વ્યક્તિના શારીરિક અને માનસિક વિકાસ માટે તે ખૂબ જ જરૂરી છે. તે સ્થૂળતા, ડાયાબિટીસ, અસ્થમા અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે. યોગ તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવા રોગોનું જોખમ ઘટાડે છે. તેનાથી માનસિક અને શારીરિક […]

શિક્ષકોની ભરતીમાં યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના ઉમેદવારોને સમાવવા માગ

શૈક્ષિક સંઘએ શિક્ષણ મંત્રીને પત્ર લખીને કરી રજુઆત, અન્ય વિષયોની જેમ વૈકલ્પિક વિષય તરીકે શારીરિક શિક્ષણને પણ સમાવો, દરેક સ્કૂલમાં યોગ શિક્ષક પણ હોવા જોઈએ અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિકની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 13000થી વધુ શિક્ષકોની ભરતી માટે સરકારે પ્રકિયા હાથ ધરી છે. ત્યારે શૈક્ષિક સંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખીને એવી રજુઆત કરી છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code