યોગી આદિત્યનાથ સરકારનું થશે વિસ્તરણ, આ પ્રધાનોનો સમાવેશ થઇ શકે
યોગી આદિત્યનાથ સરકારનું આજે વિસ્તરણ 7 નવા પ્રધાનોને સરકારમાં સામેલ કરાય તેવી સંભાવના સંજય નિષાદ, જિતિન પ્રસાદને પ્રધાન બનાવી શકાય છે નવી દિલ્હી: આજે એટલે કે રવિવારે યોગી આદિત્યનાથની સરકારનું વિસ્તરણ થશે. સૂત્રો અનુસાર, દલિત વર્ગના ધારાસભ્યને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની સાથે નવા કુલ 7 પ્રધાનોનો મંત્રીમંડળમાં સમાવેશ કરાશે. સંજય નિષાદ, જિતિન પ્રસાદ, સ્વર્ગસ્થ પૂર્વ કેબિનેટ […]


