1. Home
  2. Tag "YOGI SARKAR"

આજથી શરૂ થશે યોગી સરકારનો ‘રોજગાર મેળો’,જાણો ક્યાં થઈ રહ્યો છે કાર્યક્રમ

લખનઉ:ઉત્તર પ્રદેશની યોગી સરકાર મિશન એમ્પ્લોયમેન્ટ દ્વારા રાજ્યના બેરોજગાર યુવાનોને રોજગાર આપવા માટે કામ કરી રહી છે. આ માટે સરકાર દ્વારા આજે 11મી ડિસેમ્બરના રોજ સરકારી ITIમાં રોજગાર દિવસનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં દેશભરમાંથી 54 કંપનીઓ ભાગ લઈ રહી છે. આ કંપનીઓમાં યુવાનોને 6000થી વધુ પોસ્ટ આપવામાં આવશે. આ રોજગાર મેળામાં સમગ્ર રાજ્યના […]

ઉત્તરપ્રદેશની સરકારે ઉર્દૂ ભાષાને લઈને 115 વર્ષ જૂનો આ કાયદો બદલ્યો

લખનૌ – ઉત્તરપ્રદેશની સરકાર અનેક જિલ્લાઓના નામ બદલી રહી છે તો કેટલાક જૂન કેદાઓમાં પરી વર્તન લાવી રહી છે ત્યારે હવે 115 વર્ષ જૂન એક કાયદાને યોગી સરકાર દ્વારા બદલવામાં આવ્યો છે . માહિતી પ્રમાણે આ કાયદો ઉર્દૂ ભાષા સાથે જોડાયેલો છે  વાત એમ છે કે ઉત્તર પ્રદેશમાં સબ-રજિસ્ટ્રારના પદ માટે પબ્લિક સર્વિસ કમિશનમાંથી પસંદ થયા […]

ઉત્તરપ્રદેશમાં દારૂ પીવા અને વેચવાને લઈને યોગી સરકારનું કડક વલણ – આપ્યા આ આદેશ

લખનૌ – ઉત્તરપ્રદેશ ની સરકાર પોતાના રાજ્યની ભલાઈ માટે અવારનવાર મહત્વના નિર્ણય લેતી હોય છે ત્યારે હવે દારૂ વેચાણ તથા દારૂ પીવાની પોલિસીને લઈને યોડી સરકારે કડક નિર્દેશ જાહેર કર્યા છે . પ્રાપ્ત વિગત પ્રમાણે  યુપી એક્સાઇઝ વિભાગે વિભાગીય સમીક્ષા બેઠક યોજી હતી , આ બેઠકમાં મંત્રી નીતિન અગ્રવાલ સહિત વિભાગના તમામ અધિકારીઓ હાજર રહ્યા. […]

યુપી સરકાર દિવાળી પર પીએમ આવાસ યોજનાના 2.5 કરોડ લાભાર્થીઓને મફત ગેસ સિલિન્ડર આપશે

દિલ્હીઃ-  ઉત્તરપ્રદેશની સરકાર સતત રાજ્યની જનતા માટે અનેક ઓફર લાવવતી હોય છે ત્યારે આજરોજ મંગળવારના દિવસે રાજ્યની યોગી સરકારે આવાસ યોજનાના લાભાર્થીઓ માટે ખાસ જાહેરાત કરતા દીવાળી ભેંટ આપી છએ. પ્રાપ્ત માહિતી પ્રમાણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં લખનૌના લોક ભવનમાં મળેલી કેબિનેટની બેઠકમાં કુલ 21માંથી 20 પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં દિવાળી પર પ્રધાનમંત્રી […]

ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદની સ્થિતિને લઈને યોગી સરકારે યોજી બેઠક – અધિકારીઓને દરેક સ્થિતિમાં એલર્ટ રહેવાના આપ્યા આદેશ

લખનૌઃ- દેશભરમાં વરસાદે માજા મૂકી છે,દેશની રાજઘાની દિલ્હીથી લઈને ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, પંજાબ હરિયાણા ,હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભારે વરાસદનો કહેર જોવા મળી રહ્યો છે.આ સહીત આગામી દિવસોમાં પણ હવામાન વિભાગે આ રાજ્યો માટે રેડ એલર્ટ આપ્યું છે તો ખાસ કરીને યુપીની જો વાત કરીએ તો યોગી સરકારે અધિરાકીઓને દરેક પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ રહેવાના […]

4 જુલાઈથી શરુ થનારી કાવડયાત્રાને લઈને યોગી સરકાર એક્શન મોડમાં, આપ્યા આ આદેશ

  લખનૌઃ- ઉતત્રપ્રદેશમાં કાવડયાત્રાને લઈને તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે યોગી સરકાર દ્રારા યાત્રાને લઈને સખ્ત દિશા નિરેદશ પણ આપવામાં આવ્યા છે ભગવાન શિવની પૂજા માટે સાવનનો મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મહિનો 4 જુલાઈથી શરૂ થશે. સાવનનો પ્રારંભ થતાંની સાથે જ કાવડ યાત્રાનો પણ પ્રારંભ થશે. યોગી સરકારે આ યાત્રાને પૂર્ણ કરવા માટે […]

કાવડ યાત્રાના સમગ્ર માર્ગ પર ખુલ્લામાં માસનું વેચાણ કરી શકાશે નહી – યોગી સરકારનો આદેશ

કાવડયાત્રાને લઈને યોગી સરકાર બની સખ્ત માસના ખુલ્લામાં વેચાણ પર પ્રતિબંધનો આદેશ લખનૌઃ-  ઉત્તરપ્રદેશની યોગી સરકાર કાવડયાત્રાને લઈને સખ્ત બની છે યોગી સરકારે કાડવયાત્રાના માર્ગ પર ખુલ્લામાં માસનું વેચાણ ન કરવા જણાવ્યું છે અને આ મામલે આદેશ પણ આપ્યો છએ આમ કરનારા સામે કાર્યવાહી પણ કરવામાં આવશે  જાણકારી પ્રામાણે જ્યના સીએમ યોગી આદિત્યનાથે મંગળવારે  બકરીદ […]

યોગી સરકારે બદલ્યું વધુ એક નામ! પ્રતાપગઢના ‘માનગઢ’નું નામ હવે ‘કૃપાલધામ માનગઢ’ થી ઓળખાશે

લખનઉ : યોગી સરકારે વધુ એક વિસ્તારનું નામ બદલી નાખ્યું છે. પ્રતાપગઢના કુંડા તાલુકાના માનગઢ ગામનું નામ બદલીને કૃપાલુ ધામ માનગઢ કરવામાં આવ્યું છે. આદેશ જારી કરવામાં આવ્યો છે. એડિશનલ ચીફ સેક્રેટરી રેવન્યુ સુધીર ગર્ગે મંગળવારે આ અંગે માહિતી આપી હતી. પ્રતાપગઢ કુંડા તાલુકામાં સ્થિત માનગઢમાં જગદગુરુ કૃપાલુજી મહારાજ દ્વારા બંધાયેલ ભક્તિધામ મંદિર છે. આ […]

યોગી સરકારે રક્ષાબંધનમાં બહેનોને આપી ખાસ ભેંટ – બે દિવસ મહિલાઓ કરી શકશે ફ્રી માં બસની સવારી

યોગી સરકારે બહેનોનો આપી ખાસ ભેંટ રક્ષાબંધનના બે દિવસ બહોન ફ્રીમાં બસમાં કરશે મુસાફરી લખનૌઃ- ઉત્તરપ્રદેશની સરકાર સતત મહિલાઓ માટે કંઈકને કંઈક કરતી રહે છે ત્યારે હવે આવનારા દજિવસોમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે યોગી સરકારે મહિલાઓને ખઆસ ભએંટ આપી છે જે અંતર્ગત મહિલાઓ રક્ષાબંધનના બે દિવસ રાજ્યની તમામ રોડવેઝમાં મફ્તમાં યાત્રા કરી શકેશે. વિતેલા વર્ષોની […]

ઉત્તરપ્રદેશમાં હવે  દરેક ખાનગી શાળાઓ ફી વધારી શકશે- યોગી સરકારે આપી મંજૂરી

યુપીમાં ખાનગી શાળાઓ વધારશે ફી યોગી સરકારે આ માટેની આપી પરવાનગી લખનૌઃ-  ઉત્તરપ્રેદેશની સરકાર અનેક મહત્વના નિર્ણયો લેવામાં દેશભરના રાજ્યમાં મોખરે જોવા મળે છે ત્યારે હવે યુપી સરકારે 2022-23ના શૈક્ષણિક સત્રમાં ખાનગી શાળાઓને ફી વધારવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ  ફી વધારાની ગણતરી વર્ષ 2019-20ની ફીના આધારે કરવામાં આવશે. તાજેતરના કન્ઝ્યુમર પ્રાઈસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code