1. Home
  2. Tag "YOGI SARKAR"

4 જુલાઈથી શરુ થનારી કાવડયાત્રાને લઈને યોગી સરકાર એક્શન મોડમાં, આપ્યા આ આદેશ

  લખનૌઃ- ઉતત્રપ્રદેશમાં કાવડયાત્રાને લઈને તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે યોગી સરકાર દ્રારા યાત્રાને લઈને સખ્ત દિશા નિરેદશ પણ આપવામાં આવ્યા છે ભગવાન શિવની પૂજા માટે સાવનનો મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મહિનો 4 જુલાઈથી શરૂ થશે. સાવનનો પ્રારંભ થતાંની સાથે જ કાવડ યાત્રાનો પણ પ્રારંભ થશે. યોગી સરકારે આ યાત્રાને પૂર્ણ કરવા માટે […]

કાવડ યાત્રાના સમગ્ર માર્ગ પર ખુલ્લામાં માસનું વેચાણ કરી શકાશે નહી – યોગી સરકારનો આદેશ

કાવડયાત્રાને લઈને યોગી સરકાર બની સખ્ત માસના ખુલ્લામાં વેચાણ પર પ્રતિબંધનો આદેશ લખનૌઃ-  ઉત્તરપ્રદેશની યોગી સરકાર કાવડયાત્રાને લઈને સખ્ત બની છે યોગી સરકારે કાડવયાત્રાના માર્ગ પર ખુલ્લામાં માસનું વેચાણ ન કરવા જણાવ્યું છે અને આ મામલે આદેશ પણ આપ્યો છએ આમ કરનારા સામે કાર્યવાહી પણ કરવામાં આવશે  જાણકારી પ્રામાણે જ્યના સીએમ યોગી આદિત્યનાથે મંગળવારે  બકરીદ […]

યોગી સરકારે બદલ્યું વધુ એક નામ! પ્રતાપગઢના ‘માનગઢ’નું નામ હવે ‘કૃપાલધામ માનગઢ’ થી ઓળખાશે

લખનઉ : યોગી સરકારે વધુ એક વિસ્તારનું નામ બદલી નાખ્યું છે. પ્રતાપગઢના કુંડા તાલુકાના માનગઢ ગામનું નામ બદલીને કૃપાલુ ધામ માનગઢ કરવામાં આવ્યું છે. આદેશ જારી કરવામાં આવ્યો છે. એડિશનલ ચીફ સેક્રેટરી રેવન્યુ સુધીર ગર્ગે મંગળવારે આ અંગે માહિતી આપી હતી. પ્રતાપગઢ કુંડા તાલુકામાં સ્થિત માનગઢમાં જગદગુરુ કૃપાલુજી મહારાજ દ્વારા બંધાયેલ ભક્તિધામ મંદિર છે. આ […]

યોગી સરકારે રક્ષાબંધનમાં બહેનોને આપી ખાસ ભેંટ – બે દિવસ મહિલાઓ કરી શકશે ફ્રી માં બસની સવારી

યોગી સરકારે બહેનોનો આપી ખાસ ભેંટ રક્ષાબંધનના બે દિવસ બહોન ફ્રીમાં બસમાં કરશે મુસાફરી લખનૌઃ- ઉત્તરપ્રદેશની સરકાર સતત મહિલાઓ માટે કંઈકને કંઈક કરતી રહે છે ત્યારે હવે આવનારા દજિવસોમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે યોગી સરકારે મહિલાઓને ખઆસ ભએંટ આપી છે જે અંતર્ગત મહિલાઓ રક્ષાબંધનના બે દિવસ રાજ્યની તમામ રોડવેઝમાં મફ્તમાં યાત્રા કરી શકેશે. વિતેલા વર્ષોની […]

ઉત્તરપ્રદેશમાં હવે  દરેક ખાનગી શાળાઓ ફી વધારી શકશે- યોગી સરકારે આપી મંજૂરી

યુપીમાં ખાનગી શાળાઓ વધારશે ફી યોગી સરકારે આ માટેની આપી પરવાનગી લખનૌઃ-  ઉત્તરપ્રેદેશની સરકાર અનેક મહત્વના નિર્ણયો લેવામાં દેશભરના રાજ્યમાં મોખરે જોવા મળે છે ત્યારે હવે યુપી સરકારે 2022-23ના શૈક્ષણિક સત્રમાં ખાનગી શાળાઓને ફી વધારવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ  ફી વધારાની ગણતરી વર્ષ 2019-20ની ફીના આધારે કરવામાં આવશે. તાજેતરના કન્ઝ્યુમર પ્રાઈસ […]

ઉત્તરપ્રદેશમાં યોગીના શાસનમાં વધુ એક શહેરનું નામ બદલાશેઃ આ શહેરનું નામ બદલી ચંદ્રનગર કરાશે

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન અનેક વધુ એક જિલ્લાનું નામ બદલવાની તૈયારીઓ ચાલી રહી છે. ફિરોઝાબાદ જિલ્લાનું નામ ટુંક સમયમાં જ બદલવામાં આવે તેવી શકયતા છે. આ માટે જિલ્લા પંચાયત દ્વારા પ્રસ્તાવ પણ પાસ કરી દેવાયો છે. ફિરોઝાબાદનું નામ બદલીને ચંદ્રનગર કરવાની વિચારણા ચાલી રહી છે. ફિરોઝાબાદ જિલ્લા પંચાયતના અધ્યક્ષ […]

ઉત્તરપ્રદેશઃ યોગી સરકારે કાવડ સંઘો સાથે યોજેલી બેઠક બાદ  કાવડ યાત્રા રદ કરવાનો નિર્ણય લીધો

યોગી સરકારનો મહત્વનો નિર્ણય કોરોનાની સ્થિતિને જોતા કાવડયાત્રા રદ કરી આ પહેલા કોર્ટે પણ યાત્રા ન યોજવા જણાવ્યું હતું   લખનૌઃ- છેલ્લા કેટલાક દિવસોથી કાવડ યાત્રાને લઈને અનેક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો, ત્યારે હવે યાત્રાને લઈને યુપી સરકારે કાવડ યુનિયનો સાથે વાતચીત કર્યા બાદ મહત્વનો નિર્ણય લીધો છે.જે મુજબ આ વર્ષે પણ કોરોનાને ધ્યાનમાં લેતા  […]

PM મોદીએ UPમાં કાયદાનું પાલન, વિકાસ અને મેક ઈન ઈન્ડિયાને લઈને યોગી સરકારના કર્યા વખાણ

પીએમ મોદી એ યોગી સરકારના કર્યા વખાણ કહ્યું ‘રાજ્યમાં કાયદાઓનું ખરા અર્થમાં પાલન થાય છે’ લખનૌ-દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ ગુરુવારે 8 મહિનાના લાંબા ગાળા બાદ પોતાના મતવિસ્તાર વારાણસીની મુલાકાત લઈ રહ્યા છે. વારાણસી ખાતે તેમણે અનેક મહત્વની યોજનાઓનું લોકાર્પણ કર્યું છે, આ સાથે જ તેમના સંબોધનમાં તેમણે રાજ્ય સરકારની સરહાના પણ કરી […]

યોગી સરકારની મોટી ભેટ! ટૂંક સમયમાં PHC-CHC માં હેલ્થ એટીએમ ગોઠવવામાં આવશે

યોગી સરકારની મોટી ભેટ! PHC-CHC માં લાગશે હેલ્થ ATM હેલ્થ ATM માં મળશે OPD જેવી સુવિધા લખનઉ : સ્વાસ્થ્યની દિશામાં યોગી સરકાર ટૂંક સમયમાં રાજ્યના લોકોને એક મોટી ભેટ આપવા જઇ રહી છે. હવે યુપીના તમામ પીએચસી અને સીએચસીમાં હેલ્થ એટીએમ લગાવવામાં આવશે. દર્દીઓ આ મશીનો દ્વારા તેમના પોતાના આરોગ્યની તપાસ કરી શકશે. એટીએમ દ્વારા […]

ઉત્તરપ્રદેશઃ 1 બાળક હશે તો મળશે રાહત નહી તો આવશે આફત, વસ્તીનિયંત્રણને લઈને યોગી સરકારનો નવો ફોર્મ્યૂલા

યોગી સરકારનો વસ્તી નિયંત્રણને લઈને નવો ફોર્મ્યૂલા એક બાળક હશે તો રાહત નહી તો માતા-પિતા માટે બનશે આફત   લખનૌઃ- દેશભરમાં વસ્તી નિયંત્રણને લઈને અનેક જનજાગૃતિના અભિયાનો ચલાવવામાં આવતા હોય છે,ત્યારે હવે વસ્તી નિયંત્રણને લઈને ઉત્તરપ્રદેશ સરકાર કંઈ નવું કરવા જઈ રહી છે, યોગી સરકારે ઉત્તરપ્રદેશમાં વસ્તી નિયંત્રણ કાયદા અંગે એક સૂત્ર તૈયાર કર્યુ છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code