1. Home
  2. Tag "Zero tolerance policy"

‘આતંકવાદ પર કેન્દ્રની ઝીરો ટોલરન્સ પોલિસી’, નિત્યાનંદ રાયે કહ્યું- આતંકવાદીઓ હવે જેલમાં જશે કે નર્કમાં

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે મોદી સરકાર આતંકવાદના મુદ્દે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. સરકાર આતંકવાદને ખતમ કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. રાયે કહ્યું કે મોદી સરકારમાં આતંકવાદીઓ કાં તો જેલમાં જશે અથવા નરકમાં જશે. અગાઉ આતંકવાદીઓનું ગૌરવ હતું. તેમને સારું ભોજન આપવામાં આવ્યું. મોદી સરકારના પ્રયાસોનું પરિણામ છે કે આતંકવાદી ઘટનાઓમાં […]

માદક દ્રવ્યો સામે ઝીરો ટોલરન્સની નીતિના આજે સફળ પરિણામો જોવા મળી રહ્યા છે – અમિત શાહ

દિલ્હી : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય દ્વારા અપનાવવામાં આવેલી માદક દ્રવ્યો સામે ઝીરો ટોલરન્સની નીતિના આજે સફળ પરિણામો જોવા મળી રહ્યા છે. આ નીતિના મુખ્ય સ્તંભોમાંનો એક મોદી સરકારનો “સમગ્ર સરકારી અભિગમ” છે, જેમાં વિવિધ વિભાગોનું સંકલન નીતિને વધુ અસરકારક બનાવે છે. […]

ઉત્તરપ્રદેશ: ભ્રષ્ટાચાર વિરુદ્વ ઝીરો ટોરલન્સ નીતિ, 2 વર્ષમાં 2100 અધિકારીઓ વિરુદ્વ કાર્યવાહી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ભ્રષ્ટાચારીઓ વિરુદ્વ સખત એક્શન ઉત્તરપ્રદેશમાં 2100 કરતા વધારે અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્વ કાર્યવાહી 2017થી અત્યારસુધીમાં આશરે 94 પીસીએસ અધિકારીઓ પર દંડાત્મક કાર્યવાહી લખનઉ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તરફથી ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને અપરાધ વિરુદ્વ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે. આ નીતિ હેઠળ અત્યાર સુધીમાં ઉત્તરપ્રદેશમાં 2100 કરતા વધારે અધિકારીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code