સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જર્મનીની ત્રણ દિવસની મુલાકાતે જશે
સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ વધારવા, સૈન્ય-થી-સૈન્ય જોડાણ અને ઉભરતા ક્ષેત્રોમાં તકો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે નવી દિલ્હી, 20 એપ્રિલ, 2026 – સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જર્મનીની ત્રણ દિવસની મુલાકાતે જશે, તેમ એક સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે. રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે 21 થી 23 […]


